SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષાયેલી શોષક અર્થવ્યવસ્થાના ધુરંધરો દ્વારા ઉપરનાં ચારે સાધનેને જેમ જેમ નાશ થતે ગમે તેમ તેમ દેશમાં ગરીબી, બેકારી, બિમારી - અને બેઘરાણાનાં ઘોડાપૂર ફરી વળ્યાં, * હરિજન કેમ બેકાર કેમ બની? મેં વારંવાર જણાવ્યું છે તેમ ૧૮૫૯ થી ૧૨ સુધીનાં ૪૩ -વરસમાં અંગ્રેજોએ આપણા દેશનાં ૩૦૦ કરોડ ગાયે, બળદે કાપીને તેમનું ચામડું નિકાસ કરી નાખ્યું. પરિણામે એકીસાથે લાખે હરિજન કુટુંબો બેકાર બની ગયાં, કારણ કે કુદરતી મોતે મરતાં તમામ પશુઓ તેમને મફત મળતાં અને તેમનાં ચામડાં કમાવીને અને તેમાંથી સમાજને ઉપયોગી વિવિધ વસ્તુઓ બનાવીને એ આખી કેમ પિતાને ગુજાર કરતી. નાની બચતે દ્વારા સમૃદ્ધિ પણ ભેગી કરતી, અને સમગ્ર હિન્દુ સમાજ સાથે આથિક-સામાજિક સંબંધે પણ પાંગર્યા કરતા, પરંતુ પશુએને નિર્દયતાથી કાપી નાખીને તેમનાં ચામડાં નિકાસ કરી નાખવાથી -હરિજને માટેના કાચા માલને પુરવઠો કપાઈ ગયે. જેથી તેમને ધંધે બંધ થઈ ગયું અને આખી કોમ બેકારી, ગરીબીમાં ધકેલાઈ ગઈ. પરિણામે બાકીના ત્રણ વણે સાથે તેમને સંબંધ પણ કપાઈ ગયે. બીજો શિકાર ક્ષત્રિય ગૌહત્યાના આ દૂષણને બીજો શિકાર ક્ષત્રિયે બન્યા. ૧૮૫૭ના નિષ્ફળ બળવા પછી અંગ્રેજોએ દેશી રજવાડાઓ સામે કરેલા નવા કરાર -અનુસાર તેમનાં લશ્કરેને વિખેરી નાખવામાં આવ્યાં. અંગ્રેજોએ પણ પિતાનું લશ્કર ઘટાડી નાખ્યું, અને લશ્કરમાંથી છૂટા થયેલા ક્ષત્રિય પિતાની નેકરી ગુમાવીને માત્ર જમીન ઉપર આધાર રાખતા થઈ ગયા. પણ હવે ગોવધની નીતિને કારણે બળદ અને ખાતરની ખેંચ પડવા - લાગી હતી. જમીન અને પશુઓ નબળાં પડતાં જતાં હતાં. તેની વિપરીત અસર ખેતી ઉપર પડતી હતી. ક્ષત્રિયેની જમીનની પિદાશ વધી શકી નહિ, પણ તેમની આવક ઉપર કાપ પડ્યો અને સમગ્ર કેમ ગરીબીના ચકકરમાં સપડાઈ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy