________________
૨૪૯
જુદા, પછી લાકો સસ્તું, સારું અને પેટપૂરતું અનાજ ખાવાની આશા કઈ રીતે રાખે ?
પશુહત્યા સંપૂષુ રીતે બંધ થાય તે જ ખેતી ઉપરના આ તમામ ખેજો ઓછો થઈને લેકા માંઘારત, અછત, ફુગાવે અને ભ્રષ્ટાચારની નાગચૂડમાંથી મુક્ત બની શકે.
હડતાલ પડે તા ?
ફર્ટિલાઈઝર ફેક્ટરીમાં હડતાલ પડે, તેને વખતસર કાચા માલ ન મળે, કે બળતણ ન મળે, અથવા વખતસર વેગના ન મળે, કે રેલવેમાં જ હડતાલ પડે, તે આવા કોઈ પણ કારણસર સમગ્ર રાષ્ટ્ર દુકાળના ભીષણુ પજામાં સપડાઈ જાય.
આરોગ્ય ઉપર થતી વિપરીત અસર
ફર્ટિલાઈઝરનાં વ્યવહારુ અને આર્થિક પાસાં તપાસ્યા પછી તેની આરોગ્ય ઉપર થતી અસર પણ સમજાવી જોઈએ. કારણ કે પશુએ અને મનુષ્યે ખારાક ખાય છે. મળવાન અને નિરોગી રહેવા માટે પશુઓ ઉપર ફર્ટિલાઈઝરની મદદ વડે ઉગાડાતા ચારાની કેવી માઠી અસર થાય છે તે નીચેના દાખલાથી જણાય છે.
પશ્ચિમી નિષ્ણાતના અભિપ્રાય અર્થશાસ્ત્રના નિષ્ણુાત તરીકે ઈ. સ. તેમણે લખેલું પુસ્તક “એગ્રીકલ્ચર છાણિયા ખાતરની મદદથી ઉગડેલાં પૌષ્ટિક છે, અને રંગે સામે પ્રતિ
સર આલ્બટ હાવર્ડ કૃષિ ૧૯૦૫માં ભારતમાં આવ્યા હતા. ટેસ્ટામેન્ટ'માં તેઓ લખે છે કે, • અનાજ અને પશુઓના ચારો વધુ કાર કરવાની શરીરમાં શક્તિ પેદા કરે છે.
66
પરંતુ જેવા તમે ફર્ટિલાઈઝર ખેતરમાં નાખા કે તરત જ શ્વાસચારાની શક્તિ અને સ્વાદ નાશ પામે છે. અને જમીન તેમજ પાકને રોગ લાગુ પડે છે. ફર્ટિલાઇઝર વડે ઉગાડાયેલાં અનાજ, સચારી આ રાગા સામે પ્રતિકાર કરી શકતાં નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org