SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦. એક પ્રયોગ ડે. હાવડે એક ખેતરમાં માત્ર અણિયા ખાતર વડે ચારે ઉગાડ્યો અને બાજુના ખેતરમાં માત્ર ફર્ટિલાઈઝર નાખીને ચારે ઉગાડ્યો. બે ખેતરની વચ્ચે તારની વાડ હતી. વાડની બન્ને બાજુ પશુઓ બાંધ્યાં. આ પશુઓ એકબીજાની સામે બાંધેલાં હતાં. અને એકબીજાના શરીરને ચાંપ્યા કરતાં હતાં. જે ખેતરમાં છાણિયા ખાતર વડે ચારે ઉગાડેલું હતું, તે ખેતરમાં બાંધેલા પશુઓને તે જ ચારે ખવડાવવામાં આવતુંજે ખેતરમાં ફર્ટિલાઈઝર નાખીને ચારે ઉગાડે હિતે તે ખેતરમાં બાંધેલા પશુઓને તે જ ચારે ખાવા આપતા. થોડા સમય પછી ફર્ટિલાઈઝરવાળા ખેતરમાં બાંધેલાં હેરેમાં રેસા આવ્યું. પશુઓમાં મોંઢાના અને ખરીને રેગ બહુ ચેપી અને અસાધ્ય ગણાય છે. તે એવા ચેપી છે કે યુરોપ-અમેરિકામાં કોઈ પણ સ્થળે આ દરદ લેવામાં આવે તે આસપાસના અમુક વિસ્તારના તમામ તંદુરસ્ત પશુઓને પણ મારી નાખવામાં આવે છે, જેથી રેગ આગળ ન ફેલાય. - થોડાં વરસ પહેલાં ઇંગ્લેન્ડમાં આવા રોગને કારણે ત્રણ હજાર નિરોગી ઘેટાંઓને ગોળીથી ઠાર કરવામાં આવ્યાં હતાં. પેલા ફર્ટિ.. લાઈઝર વડે ઉગાડેલે ચાર ખાનારાં તમામ પશુઓ રેગને લેગ બનીને મરી ગયાં. છતાં છાણિયા ખાતર વડે ઉગાડેલે ચારે ખાઈને રહેલાં. પશુએ રેગી પશુઓના સીધા સંપર્કમાં રહેવા છતાં તેમને ચેપ પણ લાગ્યા નહિ. આ અખતરાથી છાણિયા ખાતર વડે ઊગાડાયેલાં અનાજ અને ઘાસચારામાં કેટલી શક્તિ રહેલી છે અને ફર્ટિલાઈઝર વડે ઉગાડાયેલાં અનાજ અને ઘાસચારા કેટલા સત્વહીન છે? તેની જાણકારી મળે છે. માનવી પશુ કરતાં વધુ નબળે છે, એટલે તે તે ફટિ. લાઈઝર વડે ઊગાડાયેલાં અનાજ ખાઈને જલદીથી નબળે અને રેગને પ્રતિકાર કરવા માટે અસમર્થ બની જશે. ભારતમાં ઈ. સ. ૧૯રથી ૧૯૬૬નાં પાંચ જ વરસમાં ફાર્મસી ઉદ્યોગમાં રેકેલી મૂડીમાં ૧૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy