________________
કપાતી રહી છે. પરિણામે અનાજ, પાણી, વાહનવહેવાર, બળતણુકેળવણું, રહેઠાણે, પિષણ વગેરે અનેક ક્ષેત્રોમાં મુશ્કેલીઓને ગુણાકાર થયા કરે છે. આપણે આપણું બંધારણમાં મફત કેળવણીને આદર્શ રાખે છે, છતાં ૩૦ વરસમાં છ લાખ ગામડાંઓમાં છ લાખ નિશાળે. બધી શક્યા નથી, અને અમુક વર્ગની લાગવગને લીધે કેળવણનું . માળખું એવું વિકૃત બનાવી નાખ્યું છે કે કેળવણી બ્રિટિશ રાજયમાં હતી તેના કરતાં દશ ગણ મેંઘી થઈ ગઈ છે. સ્ટીલ-સિમેન્ટ વડે છે લાખ નિશાળે બાંધવાનું આપણું ગજું નથી. એની જરૂર પણ નથી. માત્ર સંપૂર્ણ ગેવધબંધી કરીએ તે ત્રણ જ વરસમાં દરેક ગામડે. નિશાળ બાંધી શકીએ. ગામડાંઓમાં નિશાળે ગારમાટીની જ બાંધવી. જોઈએ. આમ સંપૂર્ણ ગોવધબંધીની માંગણી પાછળ જે અનેક આર્થિક કારણે છે, તેમાં ગામડાંઓમાં નિશાળે અને કરોડે માનવીઓ માટે રહેઠાણે બાંધવાનાં કારણોને સમાવેશ થાય છે. - પંચવર્ષીય યોજનાઓઃ પ્રજાને યોજનાબદ્ધ રીતે મારી,
નાખવાનાં કાવતરાંઓ સિવાય શું છે? ૦ વ્યવસ્થિત રીતે બેકારીને અપાયેલો જન્મ ૦ ગરીબના નિસાસા અણુરજ કરતાં ભયંકર નીવડશે ૦ ઓ પ્રજાજનો જાગે!
ભારતની કુદરતી મૂડી. મનુષ્ય જનમે તે જ સ્થળે તેને રેજી, રેટી અને રહેઠાણ મળવા જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થામાં બેકારી અને બેઘરપણાને કેઈ સ્થાન નથી. એ અર્થવ્યવસ્થામાં માનવશક્તિ અને પશુશક્તિ એની સાચી. મૂડી છે. એ મૂડી સ્વયં ઉત્પન્ન થાય છે. એને મેળવવા શેરબજારમાં જવું પડતું નથી. નવા કરના બેજા નીચે પ્રજાને પીસવી પડતી નથી કેપરદેશનું કરજ કરવું પડતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org