________________
૧૦. રાખવામાં આવે તે આપણે કદી મકાનની તંગીને નિવારી શકશું નહિક કારણ કે આપણું સિમેન્ટનું વાર્ષિક ઉત્પાદન ૧ કરોડ ૪૪ લાખ ટનનું છે. તેમાંથી મોટા ભાગ રસ્તા બાંધવામાં અને લશ્કરી વપરાશમાં જાય
છે. સિમેન્ટનું ઉત્પાદન અપૂરતું છે. આધુનિક મકાને બાંધવામાં ખર- ચાએલા પૈસાને મોટો ભાગ સ્ટીલ અને સિમેન્ટના ઉદ્યોગે, અને
બાધકામના મેટા ઈજનેરોના હાથમાં જાય છે. મજૂરોને ભાગે બહુ ઓછા પૈસા આવે છે. વળી, મજૂરે જીવના જોખમે આવાં બહુમાળી મકાને બાંધે છે તેમણે તે ઉઘાડા આકાશ નીચે ગંદી ઝુંપડપટ્ટીઓમાં જ રહેવું પડે છે. મોટી આલિશાન ઈમારતે બાંધી આપનારા આ. મજૂરના પૌત્રોના પ્રપૌત્રોને પણ પિતાનું સારું એવું નાનકડું મકાન રહેવા માટે મળી શકશે કે કેમ તે પણ શંકાસ્પદ છે. )
જે પથ્થર કે ઇંટનાં મકાને રેતી-ચૂનાના ગારા વડે બંધાય તે તે મકાને પાછળ ખરચાએલા પૈસા બાંધકામના કારીગરે, તેમ જ ઈટ, પથ્થર અને રેતી–ચૂનાના વેપારીઓમાં લગભગ સરખે ભાગે વહેંચાઈ જાય. સિમેન્ટ અને સ્ટીલને મકાન બાંધવામાં ન વાપરીએ તે તે બને ચીની નિકાસ કરીને દેશ ઉપરના દેવાને બેજને ગજ કંઈક એ છે. કરી શકીએ.
ઈસવીસનની સાતમી સદીમાં જ્યારે કેઈએ સિમેન્ટનું નામ પણ. નહેાતું સાંભળ્યું ત્યારે નેપાલના રાજા અંશુ વર્માએ “કલાસકુટ ભવન” નામને સાત મજલાને વિશાળ મહેલ બાંધે હતે. તેનું છાપરું તાંબાનું હતું અને તેના સહુથી ઉપરના મજલાના હેલમાં દશ હજાર માણસે બેસી શક્તા. ચાઈનીઝ મુસાફર વાંગ-હુમ-ચે આ ભવ્ય મહેલ. -જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયું હતું.
સંપૂર્ણ ગોવધબંધીની પાછળ સબળ આર્થિક કારણે શહેરોમાં અને ગામડાઓમાં મકાનની ખેંચ પડવાનું કઈ વાજબી કારણ નથી. એ તે આપણે સ્વીકારેલી શેષક અર્થવ્યવસ્થાનું જ સીધું પરિણામ છે. છેલ્લાં ૧૧૮ વરસથી આપણા દેશમાં ગાયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org