________________
૧૨
વિનાશ નોતરતા યંત્રોને બેફામ ઉપયોગ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થા યંત્ર ઉપર આધારિત છે. એટલે માનવજીવન તેમ જ પશુવન ગૌણ બની જાય છે. ગૌણ બનેલા માનવી બેકાર બને છે, પશુઓ મોતને ઘાટ ઊતરે છે. એ અર્થવ્યવ
સ્થાની મૂડી રૂપિયામાં અંકાય છે. એ ચાલુ રાખવા વારંવાર નવી મૂડી ઊભી કરવી પડે છે, જાતજાતના પ્રપંચ કરવા પડે છે અને આંકડાની ઇન્દ્રજાળથી લેકોને છેતરવા પડે છે.
* * યંત્ર-આધારિત અર્થવ્યવસ્થામાં યંત્ર ઘસાઈ જાય ત્યારે તેમાં "રેકેલી મૂડી નાશ પામે છે. નવાં યંત્રો માટે નવી મૂડી ઊભી કરવી
પડે છે. દશ વરસે એ યંત્રો ઘસાઈ જાય ત્યારે નવાં યંત્રો ખરીદવા -મૂડી જોઈએ. તે માટે કમાણીમાંથી ઘસારાકુંડ ખાતે અમુક રકમ જમા. કર્યા કરવી પડે છે. નફામાંથી આ ઘસારાકુંડને હિસ્સ મેળવવા ઉત્પાદિત માલના નફાને ગળે વધારે પડે છે. એટલે એ બે વાપરનાર - ઉપર પડે છે. - મનુષ્ય અને પશુને બાજુએ હડસેલી યંત્રોને બેફામ ઉપયોગ કરીને પ્રજાઓનું શોષણ કરવાના દુષ્ટ ઈરાદા પાર પાડવા માટે કુદરતે આપેલી : અમૂલ્ય ખનિજસંપત્તિને બેફામ દુર્વ્યય થાય છે. યંત્રો ઉપર કબજે - જમાવી બેઠેલે એક અતિશય નાને વર્ગ સમસ્ત માનવજાત, તેમ જ કુદરતી સંપત્તિઓનું બેફામ શોષણ કરે છે અને એક યા બીજા બહાના નીચે પશુઓને મોતને ઘાટ ઉતારે છે. છતાં આ બધાં પાપી કૃત્ય કરતાં તે વિશ્વશાંતિની, ગરીબી હટાવવાની વાત કરતાં કે ભૂખમરે - નાબૂદ કરવાનાં દાંભિક પ્રવચને કરતાં એ કદી થાકને નથી.
સ્વયંસંચાલિત ભારતીય અર્થવ્યવસ્થા માનવશક્તિ અને પશુશક્તિ સંચાલિત તેમ જ કુદરત સાથે તાલ 'મિલાવતી ભારતીય અર્થવ્યવસ્થા, ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના ચતુર્વિધ કાર્યક્રમ સાથે એક વખત અમલમાં મૂકે, પછી એ સ્વયંસંચાલિત બની જાય છે. એને ચાલુ રાખવા નિત નવા કરવેરા, પરદેશી કરજ કે આંકડાની ઈન્દ્રજળની જરૂર પડતી નથી. માનવ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org