________________
૧૫૮
ભાવ વધે અને દૂધના પાઉડર, માખણ વગેરેના નિકાસ વેપારને પણ જબરે ફટકે પડે.
કટિલાઈઝરથી દાઝેલા પરદેશીઓ ઉપરાંત તેઓ હવે ફર્ટિલાઈઝરથી દાઝેલા છે. ફર્ટિલાઈઝરે તેમને અનાજ-ઉત્પાદન કરતાં અનાજને ઉત્પાદનખર્ચ ખૂબ વધારી દીધું છે અને જમીનને ખરાબ કરી નાખી છે. હવે તેઓ ફર્ટિલાઈઝર છોડીને - છાણિયું ખાતર વાપરતા થયા છે, જેથી વધુ સંખ્યામાં પશુઓની તેમને જરૂર છે.
પરદેશીઓને અહીં પશુઓની કતલ વધારવામાં રસ છે આજથી દશ-બાર વરસ પહેલાં વિશ્વબેંકના મેનેજરે એક પત્રકાર પરિષદમાં કહેલું કે, “ભારત જે ઈછે તે રોજની બે લાખ ગાયે કાપી શકાય એવી અઘતન કતલખાનાની મશીનરી વેચવા માટે તેઓ તૈયાર છે.
આપણું પશુઓ સદંતર નાશ પામે તે દુનિયામાં વસતીમાં બીજે નંબરે મોટા ગણાતા દેશના દૂધનું વિશાળ બજાર તેમના હાથમાં સંપૂર્ણ રીતે આવી પડે.
શુદ્ધ ઘીને સ્થાને એ લેકે બટર ઓઈલ નામને કોઈ અજાણ્યા પદાર્થ પણ આપણે દેશમાં ઘુસાડી ઘીનું બજાર પણ હાથ કરે અને પશુધન નાશ પામ્યા પછી આપણે ટ્રેક્ટર અને ફર્ટિલાઈઝરને આશ્રય લઈને આપણા અનાજને મેંવું અને હલકું બનાવીએ ત્યારે આપણા અનાજના બજારમાં પણ તેઓ વધુ સસ્તું અનાજ ઘુસાડી તેને કબજો લઈ શકે.
આ બધા લાંબા ગાળાના હિતને તેમણે વિચાર કર્યો છે. જ્યારે તાત્કાલિક ફાયદામાં તેમનાં અદ્યતન કતલખાનાંની મશીનરી આપણા ગળામાં ભેરવી દે અને પિતાની માંસની તંગીને હળવી કરે. -
કદાચ હવે પરદેશીઓ પોતાનાં પશુઓની કતલ ઘટાડે F. A. . એમ ઇચછે છે કે ત્રીજા વિશ્વના દેશોએ યુરોપી રાને દર વરસે ૩૦ લાખ ટન માંસ પૂરું પાડવું જોઈએ. સંભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org