________________
- ૧૫૭
હતાં, પણ સરકારના આ મહાપાપનું ફળ તે પ્રજાએ ચેકસ ભેગવવું. પડશે, કારણ કે સરકાર પ્રજાના મતથી સત્તાના સિંહાસને બેઠી હેય છે.
હિંદુ ધર્મના મત મુજબ પાપ કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણે કાર્યો સરખાં સજાને પાત્ર થઈ શકે છે, એટલે પ્રજાના મત મારફત અનુમોદન મેળવીને પાપ કરતી સરકાર પ્રજાને પણ પાપની ભક્તા બનાવે છે.
પરદેશમાં પશુઓની સ્થિતિ. | F.A. ૭. સંસ્થાના અંદાજ મુજબ ૧૯૮૦માં યુરોપ-અમેરિકાના ઉધોગપ્રધાન દેશને ૨૩,૪૪,૦૦૦ ટન માંસની અને પૂર્વ યુરોપના દેશને ૬,૫૧,૦૦૦ ટન મળી કુલ ર૯ ૫,૦૦૦ ટન માંસની ખોટ રહેશે. આ. બેટ તેઓ અવિકસિત દેશે, ખાસ કરીને ભારતમાંથી માંસ મેળવીને. પૂરી કરવા માગે છે. - યુરોપના દેશને માંસની તંગી પડવાનું કારણ એ છે કે તેઓ અકરાંતિયાની પેઠે માંસ ખાય છે, જેથી તેમની પશુવસ્તીમાં ગણનાપાત્ર ઘટાડો થયે છે. દેશનું નામ દર સે માણસેએ | દર સે મનુષ્યની - પશુસંખ્યા માં વસ્તીએ પશુ
વસ્તીને થએલ. આ સદીની ૧૯૬૦ પછી ઘટાડો શરૂઆતમાં
૭૨ કેનેડા ૮૦
૫૯. યુ.એસ.એ ૭૯
૫૫ આજેટીના ૩૨૩
૨૩૩ એસ્ટ્રેલિયા ૨૫૯
૧૮૦
૭૯ | જે આ ઘટાડે ચાલુ જ રહે તે તેમને માંસની તંગી તે વધે જ, પણ દૂધ અને માખણની પણ ખેંચ પડે. પરિણામે તેમને ત્યાં
-
ઉભા
: * ૭૪
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org