________________
91
પુષ્ટિ સંપ્રદાયમાં ઘરઘરમાં ઠાકોરજીની પૂજા થતી હોય છે. ઠાકોરજીને રાજ સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે દૂધના ભાગધરવા જ જોઈએ.
ઉપરાંત ભગવાનને પ્રસાદના થાળ ધરાય તેમાં પણ મેટા ભાગની. દૂધની વાનગીઓ તા હોય પર`તુ ખીજા જે ખાદ્ય પદાર્થો હાય તે તૈયાર કરવામાં પણ પાણીને બદલે દૂધના ઉપયાગ કરવાના રિવાજ હતા.
એટલે આ તમામ દુગ્ધપદાર્થોની સાથે કાંદા ખાવામાં આવે તે ફાયદાને બદલે નુકસાન થાય, લાહીમાં વિકાર ઉત્પન્ન થાય અને તેમાંથી વિવિધ દરઢા જન્મે.
માટે વૈષ્ણવ સ ́પ્રદાયમાં કાંદા ખાવાના શારીરિક અને માનસિક એમ અને પ્રકારની વિકૃતિઓમાંથી બચવા માટે નિષેધ કરવામાં આવેલા છે.
એટલે ગર્ભિણી કે ધાવણાં બાળકની માતા લસણુ અથવા કાંદા ખાય તા નુકસાન કરે છે જ, પણ બાળકને પણ શારીરિક અને માન-સિક નુકસાન પહેાંચાડે છે.
કાંદા અને દૂધ વિધી ખારાક છે. બન્નેના સંયાગથી બન્નેના ગુણુ ઊડી જાય છે અને વિકૃતિ પેદા થાય છે. હવે જો ધાવણા બાળકની મા કાંદા ખાય તે, તે કાંદાના ગુણુ તેના દૂધમાં જાય છે અને ધાવતા બાળકને તેના વિકારાના ભાગ મનવું પડે છે.
લસણુ અને કાંદા આખરે તે ઔષધિઓ છે, ખારાક નથી. જરૂર પડે તે દવા તરીકે ઉપયોગ કરીને પાછળથી ધમશાસ્ત્રોએ બતાવેલું. પ્રાયશ્ચિત્ત કરીને મને ઉપરની કૃષિત અસર દૂર કરી નાખવી જોઈએ.
શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ લસણ અને કાંદા એ બન્ને વસ્તુ ખાવાના સખત નિષેધ છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણા છે. આખરે તે શરીર કરતાં મનને જ ઉત્તમ ગણ્યું છે. મન સ્વચ્છ, નિર્મળ ન હાય તા માનવી અધેાગતિ પામે છે. ભારતની મેક્ષલક્ષી સંસ્કૃતિ સાથે આવા ખારાકના મેળ જમતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org