________________
.
૧૭૪
ઇંડાં રેગત્પાદક પ્રોટીન-પ્રચારને ભેગ બનીને, અથવા આધુનિક ગણવાના મેહમાં ફસાઈને, અથવા પિષ્ટિક ખોરાક માનીને માતા જ્યારે ઈડ ખાય છે ત્યારે તેનાં રેગઉત્પાદક પરિણામો બાળકને ભેગવવાં પડે છે.
" ઇંડાંમાં લેહીમાં કેલેસ્ટરોલ વધારી મૂકવાને ગુણ છે. કોલેસ્ટરોલ વધી જવાથી લેહીનું દબાણ અને હદયરોગ થાય છે. '
માતા જે ખેરાક ખાય તે દ્વારા ગર્ભનું બાળક પિષણ મેળવે છે, જમ્યા પછી તેના દૂધ દ્વારા.
આમ જન્મતાં પહેલાં અને જન્મ પછી ઇંડાંના ખોરાકનું ઝેર બાળકના લેહીમાં પ્રવેશે છે. હૃદયરોગ ઉપરાંત કિડનીનું ખરજવું કેન્સર વગેરે દરદ પણ ઇંડાં આપે છે.
આજે જેમ જેમ ઈડાને પ્રચાર વધે છે, તેમ તેમાં નાનાં બાળકને ખરજવાં અને કિડનીનાં દરદીના ભોગ થતાં આપણે જોઈએ છીએ.
આમ પ્રોટીનના પ્રચારથી ભરમાઈને માતાઓ બાળકને જન્મ પહેલાં જ અનેક રોગની ભેટ આપી દેતી હોય છે.
- માંસ અસુરેનો રાક છે માંસને વેદોમાં રાક્ષસને ખેરાક ગણાવે છે. એ ખાનારા રાક્ષસી -વૃત્તિના થાય છે. માતાને માંસને બરાક બાળકને જન્મથી જ આસુરી વૃત્તિવાળા બનાવે છે.
સમાજમાં આપણે જોઈશું તે મોટાભાગના ગુના ગુનેગાર ગણાતી કે એમાં થાય છે એ કેમને દૈનિક રાક જ તામસી એટલે કે લસણ, કાંદા, ઈંડાં, માંસ, માછલી વગેરે હેય છે.
જે કેમેને ગુનેગાર કેમ નથી ગણી તે કેમમાં અને ઉચ્ચ ગણાતી કે જે ભદ્રકમ તરીકે ગણાતી હોય તેમાં જે જે કોમમાં ઉપર લખેલા પદાર્થો (માંસ ઈંડાં, માછલી સિવાયના લસણ, કાંદા વગેરે) ખવાતાં ન હોય (અગાઉ ઘણી જ્ઞાતિઓમાં એ ખાવાને પ્રતિ બંધ હતે) તે કેમમાં ગુનાઓનું પ્રમાણ ઓછું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org