SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ શ્રી રમેશચંદ્ર દત્ત તેમના ઇકોનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયામાં લખે છે કે એ બધા ખૂબ નફાકારક હતા. દેશમાં વિશાળ પશુધન હતું, પશુહત્યા કરવાની કાયદાથી મનાઈ હતી. અને જે પશુઓ કુદરતી. માતે મરી જાય ને જિનાને મફત આપી દેવામાં આવતાં,’’ ધંધા અનુસાર વસવાટ તે સમયનાં શહેરો અને ગામડાંઓની રચના જોઈએ તે જણાશે કે દરેક કામ પાતપેાતાના ધંધા પ્રમાણે અલગ વાડાઓમાં રહેતી અને. તે સકારણ હતું. ગામની વચ્ચે બજાર હાય અને તેની આસપાસ વેપારીઓનાં નિવાસસ્થાના રહેતાં. તેમનાથી દૂર કારીગરાના વસવાટ રહેતા, જેથી તેમનાં ઓજારાના અવાજ વેપારી લત્તાઓમાં ખલેલ ન પહાંચાડે. જે દિશામાંથી પવન આવતા હાય તે દિશામાં બ્રાહ્મણવાડ અને તેમની વિદ્યાશાળાઓ હતી. અને જે દિશામાં પવન વહેતા હાય તે દિશામાં. હરિજનાના વાસ રહેતા, જેથી તેમને ત્યાં ચીરાતાં મરેલાં પશુઓની ગધ ગામમાં ન પ્રસરે. આમ તેમના આવાસ ગામને છેડે હોવાનું કારણ તેમના ધંધા અંગેનું હતું, પણ તિરસ્કૃત ભાવનાને અંગે નહિ. પૂ. પાદ શ્રી અથવલે શાસ્ત્રી લખે છે કે ગામડાંની પંચાયત સદિશમાં મળતી અને તેમાં હરિજના પણ આવીને બેસતા અને ચર્ચામાં ભાગ લેતા. ગામડાના કારીગરોની સ્થિતિ હરિજનામાં પણ ઘણી જ્ઞાતિઓ છે. જેમાંની અમુક જ્ઞાતિ હાથશાળ ઉપર કાપડ વણવાના ધંધા કરતી. તેઓ સારા કારીગરી . હતા. આમ કાપડ અને ચર્મઉદ્યોગને કારણે સવર્ણો અને હરિજન વચ્ચે અાર્થિક સંબંધ હતા. તે ઉપરાંત તેમની પાસે એકાદ-બે એકર જમીન પણ હતી, જેમાં તેઓ પાતાની જરૂરિયાતનું અનાજ ઉગાડી લેતા. વળી કાપણીની માસમમાં હરિજનાની, તેમ જ ગામડાંના ખીજા કારીગરા, જેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy