________________
[૧૮] શબ્દછળથી સંસ્કૃતિનાશ
– શબ્દબ્રહ્મ શબ્દને બ્રહ્મ કહે છે, કારણ કે તેમાં અખૂટ શક્તિ રહેલી છે. શબ્દ વડે સંસ્કૃતિનું સર્જન થાય છે તથા વિસર્જન પણ થાય છે.
પશ્ચિમને હિંદુ-ધર્મ દ્વેષીઓની ભેદી ચાલ આપણું ધર્મશાસ્ત્રોના મંત્રોમાં શબ્દને જરા જેટલે પણ ફેરફાર કરીને, મેકસમૂલર કે તેના જેવા માનસવાળા વેદ-ધર્મષી પશ્ચિમના વિદ્વાનેએ એ મંત્રને આ અર્થ ફેરવી નાખીને વેદમાં માંસાહાર કરવા ફરમાવ્યું છે, અને અમુક ચેકસ કાર્યોની સિદ્ધિ માટે માંસાહારના ખાસ પ્રગો પણ બતાવ્યા છે. એ રીતે પ્રચાર કરીને લકોમાં માંસાહારતરફી માનસ પેદા કરવા જબરે પુરુષાર્થ કર્યો છે.
: ધર્મગ્રંથોના લાખ મંત્રમાં કયાંય જરા જેટલે ફેરફાર કરીને અર્થને અનર્થ કરવા પ્રયત્ન થાય, તેની તે સમયના વિદ્વાને ને કદાચ જાણ પણ ન હોય.
વર્ષો પછી એ ફેરફાર કરાયેલાં પુસ્તકો છપાય, રાજ્યમાન્ય કરાવી લેવાય અને કોલેજોમાં પાઠ્ય-પુસ્તકો તરીકે પણ મૂકી દેવાય, ત્યારે તે સમયની નવી પેઢીને આ થયેલા ફેરફારે વિષે કશી જાણકારી ન હેય, જેથી તેમાં લખેલું બધું સત્ય જ છે એમ લોકે માનવા લાગે છે.
વેદધર્મની વિશ્વની અનુપમ ભેટ ફ્રેંચ ફિલસોફર એકવેટિલ દ પરે જ્યારે ગીતા અને ઉપનિષદ વાંચ્યાં ત્યારે તે આનંદથી નાચી ઊઠયો અને કહ્યું કે, “વેદધર્મની વિશ્વને આ મોટામાં મોટી ભેટ છે” આથી મેકસમૂલર અને બીજા ખ્રિસ્તી પાદરીઓ હિન્દુ ધર્મ પ્રત્યે દ્વેષથી સળગી ઊઠયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org