________________
દિશા બાઈમલાથી
ગામ છે
મેકસમૂલરને ઈર્ષાગ્નિ મેક્સમૂલરે વેદના બેટા અનુવાદ કર્યો અને પછી પિતાની પત્નીને પત્રુ લખ્યું કે, “વેદના અનુવાદો કરવાનું કાર્ય મેં પૂરું કર્યું છે. ત્રણ હજાર વરસથી વેદના મૂળમાંથી જે સંસ્કૃતિ પાંગરી રહી છે તેને નિર્મૂળ કરવા માટે આમ કરવાનું જરૂરનું હતું. હું તેને નાશ થયેલ જોવા માટે જીવતે નહિ હોઉં, પણ મને ખાતરી છે કે લાંબે ગાળે એના પરિણામો આવશે. તેની વેદ ધર્મ ઉપર ઘેરી અસર થશે.”
1 ખ્રિસ્તી મિશનરીઓને ઉદ્દેશ હિન્દુઓ માને છે કે વેદ ધર્મ અનાદિ છે. તેની આ મહત્તા તેડી પાડવા તે કાંઈ બાઈબલથી બહુ જૂને નથી “માત્ર હજાર વરસ જૂને છે. આ પ્રચાર ખ્રિસ્તી મિશનરીઓ કર્યા જ કરે છે.
અંગ્રેજોએ તૈયાર કરેલા અને આપણે નિશાળમાં હજી પણ ભણાવાતા ભારતના ઇતિહાસ તેમજ ભૂગોળ અને બીજા પાઠ્યપુસ્તકોમાં પણ એ જ પ્રચાર આપણાં બાળકોના મન ઉપર ઠસાવવામાં આવે છે.
વેદોના બેટા અર્થો કરીને, તેના મંત્રોમાં ફેરફાર કરીને વેદ ધમ માંસાહાર અને દારૂની છૂટ આપે છે, અને માંસાહારને તેમજ દારૂને વિરોધ કરવો એ પછાતપણાન, સંકુચિત માનસની નિશાની છે એવું લોકેના મન ઉપર ઠસાવવાને આ તેમને પ્રબળ પુરુષાર્થ છે.
આ પ્રચંડ પુરુષાર્થ કરવા પાછળને તેમને મુખ્ય ઉદ્દેશ સમસ્ત ભારતવાસીઓને સામ, દામ, ભેદ કે દંડથી ઈસાઈ બનાવવાનો છે.
વેદમાંથી ઉપાડી લેવામાં આવેલા શબ્દો જેવા કે “માસ” એટલે મહિને, તેમાં એક અનુસ્વાર ઉમેરી “માં” એટલે માંસ શબ્દ કરી ભળતે જ અર્થ ઠેકી બેસાડવામાં આવ્યું હોય.
અથવા તે મંત્રોના આગળ-પાછળના ભાગે ઉડાવી દઈને પિતાને અનુકૂળ આવે એ વચ્ચેનો ભાગ રાખી અનર્થે કરવામાં આવ્યા હોય.
એવા ઘણા મંત્રોને, તેમાં કરવામાં આવેલા ફેરફાર અને બેટા અર્થો અને તેના સાચા અર્થો સહિત એક સંગ્રહ ગીતા પ્રેસ ગોરખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org