________________
૧૦૩
પુર તરફથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં Review of Belief Ancient India' નામનું પુસ્તક બહાર પાડેલું છે.
કાર્યને એમ શકા થાય કે આપણને ખ્રિસ્તી બનાવવા માટે આપણને દારૂ પીતા અને માંસ ખાતા કરવાની શી જરૂર પડે ? આના જવાબ મિ. સિડની એચ. બ્રાઉનના પત્રામાંથી જડે છે.
બ્રાઉનના એકરાર
તે લખે છે કે, “ભારત જેવા દેશમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા કરવામાં ખ્રિસ્તી મિશનરીએની માંસ ખાવાની અને દારૂ પીવાની ટેવ બહુ મોટી રુકાવટ કરે છે. જિસસ ક્રાઈસ્ટના હુજારો વર્ષ પહેલાં વેદધમે માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે.” (અહીં આ પત્રને લેખક બ્રાઉન પેાતે જ કબૂલ કરે છે કે વેદધમ માં માંસ ખાવાની અને દારૂ પીવાની મનાઈ છે. )
વેદધમ દારૂ પીવાની વાતને અને માંસાહારને ઉત્તેજન આપે છે. એવા પ્રચાર તે ચાક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે જ પાશ્ચાત્ય પડિતાએ શરૂ કર્યાં. આપણી કરુણતા એવી છે કે જે વ્યક્તિએ આ પ્રચંડ પુરુષાથ'ની શરૂઆત કરી, વેદોમાં માંસાહારની છૂટ છે એવા પ્રચારના ગબારા ચગાવ્યા, તેને આપણા જ દેશવાસીએ વેદપતા કહીને બિરદાવે છે.
બીયર્ડ આગળ જતાં લખે છે કે, ગૌતમ બુદ્ધ અને જરથુષ્ટ્રે પણ માંસ ખાવાની મનાઈ ફરમાવી છે. ઇસ્લામ દારૂ પીવાની સખત મનાઈ ફરમાવે છે. તે પછી આપણે એમ કેમ માનીએ કે હિન્દુએ, બૌદ્ધો, પારસીઓ અને મુસ્લિમા ખ્રિસ્તીધમ'ને વધારે સારી ગણીને તેના સ્વીકાર કરશે.
તેમની ધાર્મિક ભાવના અને વારસાગત માન્યતા માંસાહાર કર-વાની અને દારૂ પીવાની છૂટ આપનાર ખ્રિસ્તીધમ ને નીચી કક્ષાને જ ગણશે.
આપણા પાદરીએ જ્યારે દારૂ પીનારા તરીકે, માંસાહારી તરીકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org