________________
૧૦૬ રૂપિયા પણ દરદીના પ્રાણ બચાવી શકતા નથી. માત્ર દાતાઓને એટલે સંતેષ રહે છે કે આ પીડાતા ગરીબ માનવીઓને બચાવવા કે દરદમાં રાહત આપવા અમે દાન કર્યું, પણ હકીકતમાં જે ગંજાવર ખરચ અને શ્રમ, આ દરદ પાછળ કરીએ છીએ, એનાં પરિણામ સંતોષકારક છે. નથી જ. કદાચ ટી.બી.ને એક દરદી તેનાં મૃત્યુ પહેલાં પિતાના દરદને. ચેપ ઘરના કે બહારના કોઈ ને કોઈ મનુષ્યને આપતે જ જાય છે. - દરદ લાગુ જ ન પડે તે માટે રૂપિયા ખર્ચાય છે?
આ બધું વિચારતાં દરદ લાગુ પડ્યા પછી જ લેકોની દવા કરવા દેડવું તેના કરતાં રોગ લાગુ જ ન પડે તેવાં પગલાં લેવાનું વધુ શાણપણભર્યું, વધુ માનવતાવાદી હેય એમ નથી લાગતું? વધી રહેલા. પ્રદૂષણને જમાનામાં પણ ટી.બી.ને ભેગ બનતા લેકેમાંથી તેમાંથી ઓછામાં ઓછા પચાસ દરદીઓને તે બચાવી શકાય અને ધીમે ધીમે એ સંખ્યામાં વધારે પણ કરી શકાય. આ વાત સાવ અશક્ય તે. નથી જ,
આપણે તમામ દરદીઓની નહિ પણ માત્ર હેસ્પિટલનાં ૩૯ હજાર બિછાનાંઓની જ ગણતરી કરીએ તે તે બિછાનાંઓ પાછળના અઢાર કરોડ રૂપિયાના ખરચ પછી કેટલા માણસે સંપૂર્ણ રેગમુક્ત. થતા હશે તે કહેવું મુશ્કેલ છે. એ કરવામાં આવેલા ખરચને મેટો ભાગ પરદેશ ખેંચાઈ જાય છે, અથવા અહીંની માતબર ફાર્મસીઓને લાભ થાય છે.
પણ લેકોને અપષણના ભંગ બનતા બચાવી શકાય અને તેમના. શરીરમાં રોગો સામે બચાવ કરવાની શક્તિ પેદા કરી શકાય તે મને. ખાતરી છે કે દરદીઓની સંખ્યામાં સારે એ ઘટાડે થઈ શકે. અને રોગો સામેના બચાવના અને અપષણ દૂર કરવાના ઉપાયોમાં જે ખર્ચ થાય તેથી રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વધારે થાય.
દા.ત, અઢાર કરોડ રૂપિયા લેકેને દરદને ભેગ બન્યા પછી તેની સારવાર પાછળ ખર્ચાએ તેને બદલે તેમને અપષણથી બચાવવા માટે દવાને બદલે દૂધ આપવા પાછળ ખચીએ તે અઢાર કરેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org