________________
૩૯
ચીનને હરાવવા માટે બહુ લાંબા ગાળાનું યુદ્ધ ખેલવું પડે. તેથી જ રશિયા અને અમેરિકા-અંને ચીન સામેનું યુદ્ધ ટાળે છે અને ગમે તેવાં અપમાના ગળી જાય છે.
પેકિંગ અને નાગિ જીત્યા છતાં જાપાન વરસા સુધી ચીનને હરાવી શકયુ નહિ. કારણ કે ચીનની તમામ તાકાત તેનાં ગામડાંએમાં વિકેન્દ્રિત થયેલી હતી, અને ગામડાંને હરાવીને તેના નાશ કરવા એ જાપાનથી બની શક્યું નહિ.
પરંતુ જાપાન હવે અણુસત્તા બન્યું છે ત્યારે ખરેખર એના માટે પણુ અણુબોમ્બના હુમલાના ભય છે જ. અણુભેચ્છના પ્રથમ સબળ ઘા કરીને તેના અણુમથકના નાશ કરી શકાય એ શકય છે. અણુએમ્બમાંથી છૂટેલી ડિ-એકટીવિટી ચીન ઉપર ફરી વળીને વિનાશ વર્તાવે એ પણ શકય છે, છતાં જેમ જાપાન માત્ર એટમબેમ્પના એ જ પ્રહારમાં તૂટી પડ્યું તેમ ચીન તૂટી પડે નહિ. એને માટે ખૂબ લાંબા ગાળાનું યુદ્ધ અનિવાય છે.
વિયેટનામ કેમ ઝઝૂમ્સ" ? વિએટનામમાં એ જ બન્યું. ટચૂકડું વિએટનામ જાપાન સામે ઝૂમ્યું, ફ્રેંચાને હરાવ્યા અને જગતની શ્રેષ્ઠ અણુસત્તા ગણાતા અમેરિકાને ભૂંડે હાલે ભાગવાની ફરજ પાડી. વિએટનામ જો જાપાનની માફક ભારે ઉદ્યોગા પર આધાર રાખતું હોત તે અણુખમ્ભ વડે તેને પણ એક જ રાતમાં હરાવી શકાત. પણ કોઈ જ ભારે ઉદ્યોગ વિનાના અને ખેતી ઉપર આધાર રાખતા વિએટનામે ત્રણ દાયકામાં તે જાપાનને હાળ્યું, ફ્રાન્સને હરાવ્યું અને વિનાશકતામાં એટમખામ્બથી ખીજે નબરે ગણાતા નેપામ મેમ્નના વરસાદ વરસાવતાં અમેરિકન સૈન્યને ભડ હાલે ભગાડ્યાં.
એ જ વિકા આપણા માટે એ જ વિકલ્પો છે, કાં તે અંગ્રેોએ વારસામાં માપેલા શાષક અથ તંત્રને વળગી રહીને પરદેશીએનાં આર્થિક થાણાં -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org