________________
૩૮ પશુઓની વધતી જતી કતલે આ દેશની ઉત્પાદક અને આંતરિક શક્તિને તેમજ સામાજિક વ્યવસ્થાને તેડી નાખ્યાં છે. '
હજાર વરસના ચાલુ યુદ્ધકાળમાં પણ ગાય આધારિત અર્થતંત્ર દેશને સમૃદ્ધ અને શક્તિશાળી રાખી શકર્યું. જ્યારે સંપૂર્ણ શાન્તિ કાળનાં એક વરસમાં યંત્ર-આધારિત છેષક અર્થતંત્ર દેશને કંગાળ બનાવીને જગાલિયતમાં ધકેલી દીધા છે.
ચીન અણુબોંબથી કેમ ડરતું નથી ? મુંબઈ, મદ્રાસ કે કલકત્તા ઉપર અણુબોમ્બ ફેંકવાની લાલચ રોકવાનું દુશમને માટે બહુ મુશ્કેલ છે. પણ પાંચસોથી પણ ઓછી વસ્તી ધરાવતાં ગામડાંઓ ઉપર અણુબોમ્બ ફેંકીને દુશ્મને શું ફાયદે ઉઠાવે ? ડાંક ઝુંપડાઓ અને મનુષ્યના નાશ માટે અણુબોમ્બ ફેકવાની મૂર્ખાઈ કણ કરે? આપણી નજર સામેના દાખલા જોઈએ.
રશીઆ અને અમેરિકાને એકબીજાના જ અણુબેઓના હુમલાને ભય લાગે છે, પણ ચીન તે બેમાંથી કેઈની પરવા કરતું નથી. અણુ-- બોમ્બની ધમકી વડે એક જ રાતમાં બ્રિટનને ૧૫૬માં ડારી શકર્યું હતું. પણ ચીનને ડરાવી શકતું નથી. કારણ કે ચીનની શક્તિ તેના ભારે ઉદ્યોગ પર નહિ, પણ તેની માનવશક્તિ ઉપર રહેલી છે અને તેમનું ઉત્પાદન મહદશે ગામડાંઓમાં નાના ગૃહઉદ્યોગો દ્વારા થાય છે.
ચીને સ્ટીલના ઉત્પાદન માટે ભિલાઈ કે દુર્ગાપુર જેવાં મોટાં કારખાનાં વિદેશી કરજની સહાયથી બાંધવાને બદલે ગામડાંઓમાં હજારો નાની ભઠ્ઠીઓ સ્થાપીને ઉદ્યોગને વિકેન્દ્રિત કરી નાખે. વાહનવહેવાર માટે મજૂર અને ઘડાઓની જમાવટ કરી. પિકિંગ કે શાંઘાઈ જેવાં શહેર ઉપર થેડા બે... નાખવાથી ચીનને હરાવી શકાય નહિ. ચીનની તાકાત જે હોય તે તેના વિકેન્દ્રિત એકમોમાં અને કુદરતે જે કાંઈ સાધને આપ્યાં હોય તેને સદુપયોગ કરવાની તેની સૂઝ અને ખુમારીમાં છે.
પિકિંગ અને શાંઘાઈ જેવાં શહેરને ખુરદે બેસી ગયા પછી પણ જે ચીનના વિકેન્દ્રિત ઔદ્યોગિક એકમે વ્યવસ્થિત રહી શકે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org