SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ભારતનું એકરદીઠ ચેાખાનું ઉત્પાદન ૧૮૫૦/૫૧માં ૨૬૧ કિલા હતું. ૧૯૫૫/૫૬માં ૩૪૮ કિલા, ૧૯૬૪/૬૫માં ૪૦૯ કિલા ૧૯૭૨/ ૭૩માં ૪૫૭ કિલા હતું. દર વર્ષે ઉત્તરોત્તર પાકનુ પ્રમાણુ કેમ વધી ગયું અને શું જાદુ થયું હશે તે માપણે નથી જાણુતા. છતાં દલીલની ખાતર તમામ આંકડા સાચા માનીએ તે ફર્ટિલાઈઝરનો છૂટથી ઉપચૈાગ કર્યો વિના આપણે ચાખાનુ ઉત્પાદન ૭૫ ટકા વધારી શકવા. એ જ બતાવે છે કે આપણને ફર્ટિલાઈઝરની જરા પણ જરૂર નથી. ચીન ટિલાઈઝર વાપરતુ નથી. તે માત્ર સેદ્રિય ખાતર જ વાપરે છે. દર માઉીઠ (માઉ એટલે એકર) ૧૦ ટન સેન્દ્રિય ખાતર વાપરીને એકર દીઠ ૬૦ ટકા ઉત્પાદન વધાર્યું છે. (Commu. nist China today by Chandra sekhar. Publishers Asian Pabli. shing house 1962 edition page 40) જો ચીનના આ દાવા સાચા હાય તે ચીને પાતાની પ્રજાની જરૂરિયાત સંતેષીને દુનિયાના ભૂખ્યા લોકોને ૧૦ કરોડ ટન ચેખા આપ્યા હોત. ચીન પાસે ૧૯૦ કરોડ઼ માઉ જમીન ખેતી નીચે છે, ઉપર આંકડા ખરા હાય તા ૨૪ કરોડ ટન ચાખા પેઢા કરી શકતું હાય. તેની ૭૦ કરોડ વસ્તીને ૧૪ કરોડ ટન ચેખા પૂરતા છે, બાકીના ૧૦ કરોડની નિકાસ કરી શકે, પરંતુ હકીકતમાં તે ચીન પરદેશથી મનાજ આયાત કરે છે અને પ્રજાને તેના કોમ્યુનાની અ ંદર તે માત્ર રેશનના ધેારણે ભાત અને કાશીનુ સૂપ અને અઠવાડિયામાં એક વખત એક બાફેલું શકરિયું અને એક વખત ડુક્કરના માંસનું સૂપ મળે છે. શ્રી ચંદ્રશેખરને ચીનના અનાજ-ઉત્પાદન અને વપરાશના આંકડા ચીનના કૃષિ સંશાધનના આર્થિક વિભાગના ડાયરેક્ટર પાસેથી અને લાંભા ગાળાના આર્થિક આયેાજન વિભાગના ડાયરેક્ટર મિ. ચેનસીન પાસેથી મળ્યા હતા. શકાસ્પદ આંકડાઓ બીજા દેશેશના આંકડા પશુ કેટલા ખરા હશે તે આપણે જાણતા નથી, પર ંતુ તે શંકાસ્પદ તે લાગે છે જ; કારણ કે એક કટારલેખકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy