SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ એસ્ટ્રેલિયાને અનાજ ઉત્પાદનમાં છેલ્લેથી ત્રીજે નંબરે મૂકેલ છે, તે બીજા કટાર લેખકે એને સહુ પ્રથમ નબરે બેસાડેલ છે. તે જ પ્રમાણે ખીજા દેશે।ના આંકડાં પણ જુદાજુદા કટારલેખકો જુદાજુદા જણાવે છે. આશ્ચય તા એ છે કે જે લેાકા પરદેશેાના આ ઉત્પાદનનાં વખાણુ જ કર્યા કરે છે, તેઓ ભારતનુ એકસેસ વરસ પહેલાંનું ઉત્પાદન કેટલુ હુંતુ અને હવે શા માટે ઘટી ગયું છે? ફરીથી અમાઉના ઉત્પાદનને આંબી જવા શુ કરવુ જોઇએ ? તે વિષે સદ ંતર મૌન સેવે. છે. માત્ર ફર્ટિલાઈઝરનાં જ ગાણાં ગાયાં કરે છે. એમ લાગે છે કે આપણા રાજદ્વારી નેતાઓ અને કટારલેખકોને. ખેતી, પશુસંવધ'ન અને ઉદ્યોગનું પણ ઘણું ઓછું જ્ઞાન છે, જેથી તે જાણેઅજાણે પરદેશી સ્થાપિત હિતેાનાં પ્યાદાં બનીને પરદેશેની.. સમૃદ્ધ ખેતીનાં કપાલકલ્પિત લખાણેાની નકલે છાપી મારીને પ્રજાના મનમાં લઘુતાગ્રંથિ અને હતાશા પેદા કરે છે. પરંતુ ઇન્ડિયન એક્ષપ્રેસના અમેરિકના ખબરપત્રી શ્રી. વી.. પરસરામે અમેરિકાની યાંત્રિક ખેતી ઉપર સારી - પ્રકાશ પાડ્યો છે. તા. ૩૧-૨-૧૯૬૭ના અંકમાં તે અમેરિકાથી લખે છે કે, “અમેરિકામાં ખેતીનું યાંત્રીકરણ કર્યા પછી ૨૦ વરસમાં ખેતીના ઉત્પાદનખર્ચ ૩૫ ટકા વધી ગયા છે. તે સમયના અમેરિકાના ખેતી ખાતાના મંત્રી. શ્રી ક્રીમેને કહ્યું હતું કે, થ્યૂમેરિકાના મજૂરની વાર્ષિક ૨૬૧૦ ડૉલરની કમાણી સામે ત્યાંના ખેડૂતની વાર્ષિક કમાણી માત્ર ૧૭૦૦ ડૉલર હતી.” કારણ કે યાંત્રીકરણથી પાક વધવાને બદલે માત્ર ખર્ચ જ વધી ગયા હતા. ખેતીના યાંત્રીકરણના લાભ ખેડૂતને મળવાને બદલે યંત્રોના ઉત્પાદકોને મળે છે. સ્વતંત્ર ખેડૂત યંત્ર-ઉત્પાદકોના એશિ ગણુ બની જાય છે. ઉત્પાદન વધે છે પણ ગુણવત્તા ઘટે છે. અનાજનુ એકરદીઠ ઉત્પાદન વધારા સાથે તેની ગુણુવત્તા જળવાઈ રહે તે જરૂરનું છે. ભારતના શહેરામાં વસતા લાકને કયાં ખખર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy