________________
૧૭૭
પ્રવૃત્ત રહેનારી અને તેમાં ગૌરવ અનુભવનારી, સેવાને દંભ કરનારી વ્યક્તિ પણ તામસી વૃત્તિવાળી કહેવાય છે.
મોટા ભાગે આવી વૃત્તિ બાળકને માતાના ગર્ભમાંથી અને દૂધમાંથી મળી હાય છે. અથવા તેા માતા શુદ્ધ, સાત્ત્વિક અને ચારિત્ર્યશીલ હોવા છતાં, પોતે જ સુધારક બનવાના ધામામાં પરદેશી વિચારધારાથી અંજાઈને તામસી ખારાકનું સેવન કરીને ઉપરનાં દૂષણા મેળવ્યાં હાય છે.
માતાએ ર્હિંદુ આચારવિચારના નિયમ ચુસ્તપણે પાળ્યા હોય તે બાળક માટું થયા પછી પણ કુસંગથી, વાતાવરણની અસરથી કે વિદેશી સાહિત્યની અસરથી આડે માગે ગયા પછી પણ ચેતી જઈને પાછે સન્માગે વળવાના દાખલા જોવા મળે છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પાળવાના નિયમા વૈશ્વિક ધર્મ શાસ્ત્રોના તેમજ આયુવેદના પણ નિયમ મુજબ માતાએ બાળક ગર્ભમાં આવ્યા પછી પતિથી અલગ સૂવું જોઈએ. પાઠપૂજા, ધાર્મિક વિધિએ વગેરે ક્રિયાઓમાં ચિત્ત પરોવી રાખવું જોઇએ, ધ ગ્રંથાનું વાંચન રાજ ચાલુ રાખવું જોઇએ અને હવિષ્યાન્ન એટલે કે જેના યજ્ઞમાં હામ થઈ શકે એવા ખારાક જ (તેમાં મુખ્યત્વે દૂધ, ઘી, જવ, ઘઉં, ચાખા, મગ વગેરે હોય છે. ) લેવા જોઇએ, જેથી ખાળકના શરીર અને મન બન્ને ઉપર તેની સુંદર અસર થાય છે અને તેના મનની આસપાંસ સાત્ત્વિક વૃત્તિનું આવરણ બંધાય છે.
આ સ્થિતિમાં બંધાયેલું સાત્ત્વિક વૃત્તિનું આવરણ બાળક માટુ થયા પછી સાત્ત્વિક ખારાકના સહારે વધુ ને વધુ દુભેદ્ય બનતું જાય અને દુષ્ટ સંગત, વાતા કે સાહિત્ય તેને ભેદીને અવળે માગે દોરી શકતાં નથી.
કોઇની કૂથલી, નિંદા વગેરે કરવાં તે નહિ જ પણ બીજા તે કરતા હોય તે ત્યાં પણ બેસવુ' જોઈએ નહિ. કૂથલીમાં રસ હોવા એ માનવસ્વભાવની ખૂબ નબળી કડી છે, ગર્ભાવસ્થા દરમિયાન આવી
ભા.-૨ ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org