SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જવાની પણ સંભાવના છે. કારણ કે અત્યારે આપણી ગાયે અને બીજા પશુઓ પણ આંતરરાષ્ટ્રીય કાવતરાની જાળમાં સપડાયેલાં છે. અનભવની કસોટી ઉપર મૂકવા લાયક પ્રયોગો છભનું ખૂબ વધી ગએલું કેન્સરઃ ગાયના દૂધમાં એ જ ગાયનું ઘી મેળવી એ પીવાથી અને ગાયના ઘીને બનાવેલા ગરમ ગરમ (સહન થઈ શકે તેટલા ગરમ) શીપના. જીભ ઉપર ચબકા મારવાથી કેન્સર મટી ગયાનું જણાયું છે. જીભ ઉપર જખમ રૂઝાવા લાગે અને ખોરાક ખાઈ શકાય તેવી હાલતમાં દરદી આવે પછી પણ રાકમાં ગાયના ઘીની રાબ કે શીરે જ આપવાં. કેન્સર એ શરીરમાં પેદા થએલા ઝેરનું પરિણામ છે, પિત્તજન્ય. છે અને ગાયના દૂધ તેમ જ ઘી, ઝેર તેમ જ વાત-પિત્તને નાશ કરનારા છે. . - રશિયન વૈજ્ઞાનિક ગાયના દૂધ અને ઘીને અણુરજના વિષનું શમન કરનારા માને છે, કેન્સર અણુરજ લાગવાથી થયું હેવાને સંભવ હોય છે. એટલે શરીરના બીજા ભાગ ઉપર થએલા કેન્સર ઉપર પણ. ગાયનાં દૂધ-ઘી ઉપયોગી થાય એવી શક્યતા છે. આ જંગલમાં વસનારા સાધુઓ પાસેથી એવું જાણવા મળ્યું છે કે ગાયનું ધારેષ્ણ વૃધ બ્રાહ્મમુહૂર્તમાં (સવારના ચાર ને છ વાગ્યાની. વચ્ચેના સમયે) બિલકુલ ટટ્ટાર ઊભા રહીને જ નાક વડે પીવાથી રાત્રિના અંધકારમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. - ગાયના દૂધનું ખીરું (ખીરું એટલે ગાય વિયાય કે તરત જ એર પડઘા પહેલાં દેહી લેવામાં આવેલા દૂધને ખીરું કહે છે. એર પડી ગયા પછી દેહવામાં આવેલું ખીરું અશુદ્ધ અને ગુણહીન બની જાય છે.) રોજ સવારે છ મહિના સુધી પીવામાં આવે તે આંખનું તેજ એકદમ. વધી જઈ ગીધ પક્ષીની જેમ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. આ પ્રવેગ જે ગૌશાળા પાસે ૩૦૦-૪૦૦ દુઝણી ગાયે હોય તે જ કરી શકે. " ગાયનું ખીરું જાડું, ચીકણું, પીળાશ પડતું, શીતલ અને ખૂબ બળવર્ધક તેમ જ વીર્યવર્ધક હોય છે, પણ જેની પાચનશક્તિ ખૂબ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy