________________
નબળી હોય તેણે તે પીવું જોઈએ નહિ. .
ગાયને શતાવરી ખવડાવીને તે ગાયના દૂધ ઉપર દરદીને રાખવાથી ટી. બી. મટે છે. - વ્યાયામ-વિશારદ, વિશ્વવિખ્યાત મેકફર્ડને પિષણ અને તાકાત માટે તેમ જ નિરોગી રહેવા માટે ગાયના દૂધને જ સર્વશ્રેષ્ઠ પિષક ખેરાક ગળે છે. “મેજિક ઓફ મિલ્ક નામના પિતાના પુસ્તકમાં તે • લખે છે કે માણસે નિરોગી અને બળવાન રહેવા માટે પોતાના શરીરના - વજનથી અડધા વજનના માપનું દૂધ પીવું જોઈએ.” દૂધના ખેરાકને
લીધે નેવું વરની ઉંમરે પણ તેમનું શરીર જુવાનના જેવું ચપળ, -બળવાન અને નિરોગી હતું.
વિશ્વવિખ્યાત મલ્લરાજ ગામા કહેતા કે, “હું આદત હેવાથી માંસાહાર કરું છું, પણ બળ તે ઘી અને દૂધના ખેરાકમાંથી મેળવું છું.” તેઓ રોજ એક મણ દૂધ પીતા અને તેમના જીવનકાળમાં દુનિયાને કોઈ પહેલવાન તેમને કદી પણ હરાવી શક્યો ન હતે.
ગાયનાં દૂધ અને ઘી સાત્વિક, બળ અને બુદ્ધિ વધારનાર ખેરાક છે. જ્યારે માંસ-મરછી-ઇડાં ખાવાથી પૂરતું પોષણ કે આરોગ્ય મળતું નથી, પણ અનેક દર પેદા થાય છે.
અમેરિકામાં ૫૦ વરસથી મોટી ઉંમરના માણસોમાં ૫૦ ટકા જેટલા મનુષ્ય આર્થરાઈટીસથી પીડાય છે. અને ડાયાબિટીસ, પાયેરિયા, - અલ્સર, કેન્સરને તે ત્યાં રાફડો ફાટ્યો છે. કારણ કે તેઓ અકરાતી
આની પેઠે માંસ, મચ્છી ને ઈડ ખાય છે. દૂધ પણ તેમને તે રેગથી - બચાવી શકતું નથી, કારણ કે તેમને ગાયોને ઉછેર અવૈજ્ઞાનિક અને ઘાતકી છે. એટલે તેમની ગાયના દૂધમાં ભારતની ગાયના દૂધના ગુણ જેવા ગુણ હોતા નથી. એથી ઊલટું. તેમની ગાયે પણ કેન્સર અને ટી.બી.થી પીડાતી હોય છે. અને જ્યારે એ રેગ ખૂબ પ્રસર્યા પછી ન જાહેર થાય છે ત્યારે એ ગાયને મારી નાખવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org