SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ખેતીપ્રધાન આ દેશને દૂધના પાઉડર પરદેશથી આયાત. કરવા પડે? ૦ પ્રજાના મોંમાંથી ભારતીય દૂધ છીનવી લેનાર પશ્ચિમાં નિષ્ણાતોને આકરામાં આકરી સજા કરે. ૦ પ્રમાણિતપણાના સર્ટિફિકેટના બેટા માપદંડથી દૂધમાં ભેળસેળ કરનારો વર્ગ સલામત છે. ૦ ખેતીપ્રધાન દેશના પશુપાલકની આ તે કેવી કરણ દશા !! દૂધ કેવું પીવું? જ્યાં સુધી દૂધને વેપારની ચીજ (Commercial Commodity) બનાવાઈ ન હતી, ત્યાં સુધી દૂધ પ્રમાણિત કોને કહેવું એ સવાલ જ ઉપસ્થિત ન થતે. • આયુર્વેદ ધારણું દૂધને એટલે કે તરતના દોહવાએલા તાજા દૂધને ઉત્તમ કહે છે. ત્યાર પછી એટલે કે દેહવાયાને સમય વીતી ગથે હોય તે દૂધને ગરમ કરીને જ પીવાનું કહે છે અને વાસી દૂધ પીવાની મના કરે છે. દૂધ વેપારની ચીજ કેમ બની? * અંગ્રેજોએ જ્યારે ભારતમાં રોષક યન્ત્ર-આધારિત અર્થવ્યવસ્થા શરૂ કરી, ત્યારે તે અર્થવ્યવસ્થાના ઢાંચામાં જે નવાં નગર વસ્યાં તેમાં પશુઓને રાખવાની, તેમને હરવા-ફરવાની, તેમના માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહિ. પરિણામે ઘેરઘેર ગાય રાખવાની પ્રથાને નવાં શહેરમાં અંત. આવ્યું. * હિંદુઓ તે દૂધને વેપાર કરતા નહિ. એટલે શરૂઆતમાં મુસ્લિ એ ભેંસના તબેલા બાંધ્યા, સારી ઓલાદની ગાય અને ભેંસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy