________________
૦ ખેતીપ્રધાન આ દેશને દૂધના પાઉડર પરદેશથી આયાત.
કરવા પડે? ૦ પ્રજાના મોંમાંથી ભારતીય દૂધ છીનવી લેનાર પશ્ચિમાં
નિષ્ણાતોને આકરામાં આકરી સજા કરે. ૦ પ્રમાણિતપણાના સર્ટિફિકેટના બેટા માપદંડથી દૂધમાં
ભેળસેળ કરનારો વર્ગ સલામત છે. ૦ ખેતીપ્રધાન દેશના પશુપાલકની આ તે કેવી કરણ દશા !!
દૂધ કેવું પીવું? જ્યાં સુધી દૂધને વેપારની ચીજ (Commercial Commodity) બનાવાઈ ન હતી, ત્યાં સુધી દૂધ પ્રમાણિત કોને કહેવું એ સવાલ જ ઉપસ્થિત ન થતે. •
આયુર્વેદ ધારણું દૂધને એટલે કે તરતના દોહવાએલા તાજા દૂધને ઉત્તમ કહે છે. ત્યાર પછી એટલે કે દેહવાયાને સમય વીતી ગથે હોય તે દૂધને ગરમ કરીને જ પીવાનું કહે છે અને વાસી દૂધ પીવાની મના કરે છે.
દૂધ વેપારની ચીજ કેમ બની? * અંગ્રેજોએ જ્યારે ભારતમાં રોષક યન્ત્ર-આધારિત અર્થવ્યવસ્થા શરૂ કરી, ત્યારે તે અર્થવ્યવસ્થાના ઢાંચામાં જે નવાં નગર વસ્યાં તેમાં પશુઓને રાખવાની, તેમને હરવા-ફરવાની, તેમના માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહિ.
પરિણામે ઘેરઘેર ગાય રાખવાની પ્રથાને નવાં શહેરમાં અંત. આવ્યું. * હિંદુઓ તે દૂધને વેપાર કરતા નહિ. એટલે શરૂઆતમાં મુસ્લિ
એ ભેંસના તબેલા બાંધ્યા, સારી ઓલાદની ગાય અને ભેંસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org