________________
-ગ્રામ્યપ્રદેશમાંથી લાવીને દૂધને વેપાર શરૂ કર્યો. હવે પ્રજા આ દૂધના વેપારીઓની એશીંગણ બની ગઈ.
વેપારીએ દૂધના ભાવ મનફાવતા લેવા લાગ્યા. એટલે પ્રજાને . દૂધના એછા પુરવઠથી ચલાવી લેવું પડતું, અને દૂધને બદલે ચાને વપરાશ વધે. આમાં પણ અંગ્રેજોને જ ફાયદે હતે. કારણ કે ચાના બગીચા અને ચાને વેપાર અંગ્રેજોના હાથમાં હતું. દૂધના વેપારમાં નફે જોઈને હિંદુઓ પણ એના વેપારમાં પડયા. '
દૂધમાં ભેળસેળ શહેરમાં ઉદ્યોગધંધા અને વસ્તી વધતાં ગયાં, તેમ તેમ ત્યાં દૂધની માગ વધતી ગઈ, પણ સરકારી નીતિને ઢાંચે એ બનાવાશે હતું કે પુરવઠો વધી શકે નહિ.
એટલે દૂધમાં પાણીની ભેળસેળ થવા લાગી. ભેંસના દૂધમાં વધુ પ્રમાણમાં પાણી મેળવી શકાય તેથી, અને ભેંસના દૂધની ચા વધુ - સારી થાય અને ભેંસનું દૂધ ઓછા પ્રમાણમાં નાખીને ચા બનાવી
શકાય તેથી શહેરમાં ભેંસના દૂધની માગ વધારે રહેવા લાગી. તેથી દૂધના વેપારીઓ ગાયને બદલે ભેંસે પાળવાનું, ભેંસનું દૂધ વેચવાનું પસંદ કરવા લાગ્યા.
દૂધમાં ફેટ હેવાનું આવશ્યક ઠરાવાયું પરંત દૂધના ભાગ અને પુરવઠાની સ્થિતિ બગડતી ગઈ તેમ તેમ દૂધમાં પાણીની વધુ ભેળસેળ થવા લાગી. સરકારે પુરવઠો વધારવાનાં પગલાં લેવાને બદલે ભેળસેળ અટકાવાને કાયદો કર્યો. અને દૂધને પ્રમાણિત ગણવા તેની અંદર સાત ટકા ફેટ (fat) હેવાનું આવશ્યક - ઠરાવ્યું.
આ ફેટ (fat) શબ્દ ભારતની પ્રજાને માંસાહારી બનાવવાની અને માંસાહારી બનાવ્યા પછી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની એક લાંબા ગાળાની યેજનાના સંદર્ભમાં નક્કી થયે છે.
ખરી રીતે દૂધમાં ચરબી (fat)...નહિ પણ માખણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org