SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ . ચરખી અને માખણ તેમ જ ઘી એ ત્રણેય જુઢી વસ્તુઓ છે. બન્નેનાં સ્વાદ, રૂપ, ગુણુ જુદાં છે. માટે જ હિંદુ શાસ્ત્રકારોએ ચરખી અને માખણુ તેમ જ ઘીને જુદા જુદા નામે ઓળખાવ્યાં છે. ફેટ અને માખણમાં ફરક ચરખી સુપાચ્ય નથી. તેમાંથી કાંઈ જ પોષણ મળતું નથી. તે લેહીમાં મળી જતી નથી. આપણે ખારાક ખાઇએ છીએ તેમાંથી રસ અને છે. રસમાંથી લાહી અને છે, અને લેાહીમાંથી ચરખી બને છે, ચરખીમાંથી માંસ મને છે, તેમાંથી અસ્થિ એટલે કે હાડકાં, તેમાંથી વીર્ય અને વીમાંથી એજસ અને છે. માખણ કે ઘી ખાઈએ તેનું વીય અને એજસમાં રૂપાંતર થાય છે. પણ ચરખીનું રૂપાંતર થતું નથી. તે ઝડા વાટે શરીરની બહાર નીકળી જાય છે. ફેટથી થતાં નુકસાન આંતરડાં બીજો ખારાક પચાવે છે ત્યારે તેમને પરિશ્રમ પડે છે, પણ તેમાંથી તેમને પોષણ પણ મળે છે. એટલે તેમના પરિશ્રમના છેદ્ર ઊડી જાય છે. પણ ચરખીને શરીરની બહાર ધકેલવામાં તેમને માત્ર પરિશ્રમ પડે છે, પાષણ મળતું નથી; જેથી તે થાકી જાય છે. પરિણામે ચરમીમાં તળેલી ચીજ ખાવાથી ગેસ, કબજિયાત કે આડા થાય છે. એલાપથીમાં મુખ્ય પરેજી તળેલું ન ખાવાની હોય છે તેનું કારણ એ જ છે કે એલેપથીના જન્મ યુરોપમાં થયા છે અને યુરોપમાં તમામ ચીજો ચરબીમાં તળાય છે, માટે તળેલું ખાવાની દાક્તરી ના પાડે છે. પણ જો પાચનશક્તિ સામાન્ય સારી હોય, તે તેલમાં કે ઘીમાં તળેલી ચીજ નુકસાન કરતી નથી. તેલમાં તળેલી ચીજ રાજ ખાવામાં આવે તે પિત્ત બગડૅ છે. પણ ઘીમાં તળેલી ચીજ ખાવાથી વીર્યની વૃદ્ધિ થાય છે અને શક્તિ વધે છે. ચરખી શરીરમાં જાય છે ત્યારે તે નસેામાં ચાંદાં પાડે છે. તે ચાંદામાં કેલ્શિયમ ભરાઈ જાય છે ત્યારે લેાહીની ગતિમાં અવરોધ પેદા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy