________________
૧૦૮ કરવાની શક્તિ અને સ્મૃતિ વધશે, એટલે તેમની બચત કરવાની શક્તિ વધશે.
આ રીતે ગામડાઓમાં ર.બી. અને બીજા રોગ સામે સફળ પ્રતિવાર થઈ શકે તેમ છે. માત્ર એના ઉકેલને દષ્ટિકોણ બદલવાની અને દાનને પ્રવાહ બદલવાની જરૂર છે.
શહેરમાં દૂધનાં સદાવ્રત ખેલે મોટાં શહેરોમાં ઉદ્યોગ અને વાહનવહેવારથી વાતાવરણમાં ફેંકાતાં ઝેરને કારણે આ પ્રશ્ન વિકટ હશે ખરે, પણ અશક્ય તે નથી જ, અગાઉ જેમ ધર્માદા અન્નક્ષેત્રે, સદાત્ર વગેરેનાં ટ્રસ્ટ હતાં, તેમ શહેરોમાં ધર્માદા દૂધ સહાય ટ્રસ્ટ દ્વારા મત કે ઓછા ભાવની દૂધની વહેંચણીની વ્યવસ્થા મુશ્કેલ તે નથી જ. - ફક્ત ખાસ સાવચેતી એટલી રાખવી જરૂરી છે કે એ દૂધ દેશી કે પરદેશી ડેરીના પાઉડરનું ન હોવું જોઈએ. સ્થાનિક પશુપાલકે સાથે એ દૂધ મેળવવાની સમજૂતી કરી લેવી જોઈએ.
નાનાં શહેરમાં અને ગામડાંઓમાં આ જ રીતે ધર્માદા ગૌશાળા ટ્રસ્ટ બનાવવા કાળજી લેવી જોઈએ. પછી એ ટ્રસ્ટ નાનું હોય કે મોટું તેને વધે નહિ. બે ગાયથી ૨૦૦ ગયે પણ ટ્રસ્ટમાં હેઈ શકે. જેમ ટ્રસ્ટ દ્વારા મફત દવા, ઓપરેશનને ખર્ચ, સ્કૂલની ફી, નેટબુક્સ,
પડીઓ વગેરે અપાય છે તેમ મફત દૂધ અથવા ગાયને મફત ખરાક આપી શકાય..
બેટા માગેથી પાછા વળે ધર્માદા ગૌશાળા કે ધર્માદા દૂધ સહાય ટ્રસ્ટ એ હિંદુ ધર્મની "ધર્માદામાં રહેવાનું સૂચન છે. હિંદુ ધર્મ દૂધને અને ગાયને વેપારની ચીજ ગણવાની ના પાડે છે. તે મફત, દાન સ્વરૂપે જ આપી શકાય.
પશ્ચિમની જાળમાં ફસાઈને આપણે ગાય કે દૂધને બજારુ ચીજ -બનાવતાં અને તેને વેપાર શરૂ કરતાં ગાયે કતલખાને પહોંચવા લાગી અને દૂધ અદશ્ય થયું અને, “વિવેકભ્રષ્ટાનામ ભવતિ વિનિપાતઃ શતમુખ એ સૂત્ર પ્રમાણે આપણે હવે પાને વેપાર પણ શરૂ કર્યો છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org