________________
૧૦૯
ખોટા માર્ગેથી જો ઝડપથી પાછા નહિ વળીએ તા હવાના પણ વેપાર કરતા થઈ જઈશું.
ગાય પાળીને દૂધ-ધીના પુરવઠો વધારીને યજ્ઞામાં ગાયના શુદ્ધ ઘીના હામ દરેક ગામે ફરતા થઈને વાતાવરણને પણ ઝેરમુક્ત કરી. શકીશું. ગારક્ષા દ્વારા હવા, પાણી અને અનાજ દ્વાષરહિત કરીએ તા. ગામડાંઓને તે સંપૂર્ણ રીતે રોગમુક્ત કરી શકીએ, અને ગાય અને દૂધ માટે ધર્માદા ટ્રસ્ટ દ્વારા શહેરામાં પણ ઠીક ઠીક પ્રમાણમાં રાગે ઉપર અંકુશ રાખી શકીએ ખરા.
દાતાઓ જે હાસ્પિટલોને અને સ્કૂલ-કોલેજોને જ દાન આપવાને મોહ છોડે તેા, માનવતાનું, સંસ્કૃતિનું, ધર્મનું અને સૌથી વધારે તા. આપણા પેાતાના જ સ્વાર્થનું આ કામ મુશ્કેલ તે નથી જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org