________________
જે આ દેશની નારી શીલવત ખની જાય; તે આ દેશના સ સંસ્કૃતિનું જાગરણ કરવાના પ્રયત્નોમાં રાત ને વી લાગી જાય; અને પશુમાત્રની રક્ષા કરવામાં સરકાર યુદ્ધના ધોરણે કામ કરવામાં લાગી પડે તે ભારતની પ્રજાનાં સુખ અને શાન્તિ સર્વત્ર છલકાઈ જાય. એક પણ વિકટ પ્રશ્ન ડૉકાં કરે જ નહિ. સહુ આરામથી ઊંઘી જાય તાર્ય કશા વાંધા કચાંય આવે નહિ.
સમસ્ત ગરીબ પ્રજાનું હિત મને તે હાથવેતમાં દેખાય છે. જે થોડાક શ્રીમંતા, સત્તાધારી અને અમલદારો છે એ જો પાતાની લાલસા ‘થોડીક' જ — રે! રૂપિયામાં એક પૈસા જેટલી જ - ઓછી કરી નાખે તેાય ગરીમાને સુખેથી વાળુ તા થઈ જ જાય.
શ્રીમંતા અને સત્તાધારીઓ તે પૂર્વેય કદાચ લૂંટતા હશે પણ હવે તે અમલદારાનીય લૂંટ ચાલી છે! એમના માટે તા કથારેય ન હતા એવા સુવર્ણયુગ કદાચ ચાલતા હશે. ઉપલા ત્રણેય વર્ષોં એ જ વર્ષે માટે જરાક સરખા થઈ જાય તેા પ્રજાનું કામ થઈ જાય.
*
દૂધની ડેરીઓ, રાસાયણિક ખાતરો, ટ્રેક્ટરો, ૫'પા અને ‘જી’ વગેરે અનેક પ્રકારની નવી એલાદે આ દેશની પશુવસતિને ખતમ કરીને જ રહેશે. પશુ ઉપર જ જેની ભૌતિક સમૃદ્ધિના આંક ઉપર-નીચે જાય છે તે ભારતની પ્રજા તા ભૌતિક સમૃદ્ધિથી પણ સાફ થઈ જશે એમ નથી લાગતું?
—૫. શ્રી ચંદ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org