________________
૧૯
સુધી ભણાવીને પોલીસ, કારકુન, પટાવાળા તરીકે કાઈ કારખાનાંમાં મજુર તરીકે ધકેલી દેવા લાગ્યા.
રણપ્રદેશમાં ફેરવાયેલાં જળાશયે ગાયા, જંગલ અને જમીન પર ફરી વળેલું વિનાશનું સ્ટીમરેલર હવે જળાશયા તરફ વળ્યું.
જમીનના ધોવાણથી જળાશયેા માટીથી પુરાઇને છીછરાં થવા લાગ્યાં અને પછી સુકાઈ જવા લાગ્યાં. જમીનના ધોવાણની માટીથી પુરાઈ જતી નદીએ એ માટીને સમુદ્રમાં પશુ ફે'કવા લાગી. પરિણામે ખ'ભાતને આખાત જે એક સમયે ૫૦ ફૂટ ઊંડા હતા, તેમાં ૪૪ ફૂટ માટી સરાઈ ગઈ અને એક વખતનાં દુનિયાભરમાં પ્રખ્યાત એવાં સુરત, ભરૂચ, ખંભાત જેવાં મહાન અંતરા અને બીજા અનેક નાનાં-મોટાં મંદરો નકામાં પડથાં અને ત્યાં ગુજારો કરતા લાખા માણસા એકાર
બન્યા.
લાખા મનુષ્ય નદી, તળાવ, કૂવામાંથી પાણી ભરીને ગામનાં સમૃદ્ધ કુટુંખાને પહાંચાડતા અને એ રીતે ગુજરાન ચલાવતા. કેટલાક પાણીની માટીની ટાંકીઓ ગાડામાં લઈ જતા તે હજારો-લાખા પાણિચારીએ માથે પાણીનાં ખેડાં લઈને ગામમાં સમૃદ્ધ કુટુ ખાને પાણી પહેાંચાડતી અને એ રીતે પૂરક અથવા કોઈ વાર સંપૂર્ણ આવક પણ મેળવતી. નદી અને તળાવના કિનારા ઉપર આવેલા ખેતરાના માલિકો વરસમાં બેથી ત્રણ પાક લઈ શકતા. જેમના ખેતરામાં કૂવા હતા એ
ખેડૂતે પણ .બેથી ત્રણ પાક લેતા. પણ જળાશય ઉપર વિનાશનું ચક્ર ફરી વળ્યું. નદીએ અને તળાવા પુરાઇને સુકાઈ ગયાં. એટલે કૂવા પણ સુકાવા લાગ્યા. ખેડૂતાના એક મોટો વર્ગ પેાતાની આવકના ૫૦ થી ૭૦ ટકા ગુમાવી બેઠો.
આમ ગોવંશના નાશનું સ્ટીમરોલર *માજના દરેક ભાગ ઉપર દેશના દરેક ખૂણે કરી વળ્યું અને બેકારી તેમ જ ગરીબીનાં ઘેાડાપૂરના વમળમાં દેશ સપડાઇ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org