________________
པ
શાષક અવ્યવસ્થાએ સ્થળાંતર પણ કરાવ્યુ ઉપર જણાવ્યું છે તેમ ભારતીય અર્થવ્યવસ્થામાં માણસ જ્યાં જન્મે છે ત્યાં જ પેાતાના ઘરમાં રહે છે અને ધયા કરે છે. એ અ-વ્યવસ્થા ાજી, રોટી અને રહેઠાણુ એક જ ઠેકાણે હોય એવા નિયમ પર મહદ'શે રચાએલી છે. પણ શેષક, ર્હિ ંસક અથવ્યવસ્થાનું કાળચક્ર પ્રજાની રોજી ઉપર ફરી વળ્યું. એટલે તેની રેટી પણ ગઈ. એટલે ટી મેળવવા રેજીડી શેાધતાં માનવીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી.
પાંચવર્ષીય યેજનાના ઘડવૈયા શેષક અને હિંસક અથવ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા. અ ંગ્રેજે તેા પરદેશી હતા. એટલે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા ઉપરના તેમને હુમલે ગંભીર છતાં, ધીમી ગતિના હતા, પણ તેમના વારસદારેની ધનલાલસા એટલી બધી ઉગ્ર હતી કે તેમણે પવનવેગી ગતિએ દેશનું નિકંદન કરવાનું કાર્ય વિના-રાકટોક શરૂ કરી દીધું.
એ ૨ાજનાના અમલે ગામડાંના તમામ કારીગરને ભાંગી નાખ્યા. એટલું જ નહિ, પણ ગામડાંઓમાં અનાજ-પાણીની પણ તીવ્ર અછત ઊભી કરી. એટલે લાખો લોકોનાં ટાળાં ગામડાંઓનાં પાતાનાં રહેઠાણેા છેડી છોડીને શહેરો તરફ હિજરત કરવા લાગ્યાં. માટા ઉદ્યોગાને મજુરાની જરૂર હતી. લેકે જો ગામડાંઓમાં પેાતાનાં ઘરમાં અડધા રેટલે પણ ખાઈ શકતા હાય. તેા પાતાનાં ઘર છેડીને શહેરમાં આવવા રાજી ન થાય, પણ યાજનાઓએ તે તેમના આખા લે ઝૂટવી લીધા અને એ રીતે તેમને શહેરમાં આવવાની ફરજ પાડી. શહેરમાં તેમને રહેવા માટે ન હતાં મકાન, ન હતી કોઈ જાતની સગવડ. એટલે ગામડાના હિજરતીએ શહેરની ફૂટપાથા ઉપર માનવભંગારના ગંજ મનીને ખડકાવા લાગ્યા અને રહેઠાણેાની વિકરાળ સમસ્યા ઉપસ્થિત થઈ.
માનવજિત કૌભાંડાએ જૂનાં મકાનની મરામત મુશ્કેલ બનાવી. એટલે જૂના મકાન પડી જવા લાગ્યાં. યાજનામાંથી મબલખ કમાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org