________________
૨૧ કરતા થઈ ગયેલા એક વર્ગને જમીનમાં અને મકાન માં પિતાની કાળી આવક છુપાવવાનું સલામત લાગ્યું. એટલે જમીન અને મકાન બન્નેના ભાવ વધવા લાગ્યા. સરકારને કે જનાના ઘડવૈયાઓને આ માનવી એની સાંસ્કૃતિક કતલ અટકાવવામાં રસ ન હતું. તેમને પણ આ ક્ષેત્રમાંથી વધુ ને વધુ ધન કમાઈ લેવાન અને ધનને આ જમીન અને મકાનમાં જ સલામતિથી સંતાડવામાં રસ હતે. એટલે રહેઠાણને આ પ્રશ્ન ખૂબ જ ગૂઢ બની ગયું અને ભવિષ્યમાં હજી પણ કલ્પના બહારનાં દુષ્પરિણામ લાવે તેમાં આશ્ચર્ય નહિ હોય.
પ્રજામાં દાખલ થયેલી વિવિધ બિમારીઓ ગેવધમાંથી જન્મેલી ગરીબી, બેકારી અને બેઘપણાની સ્થિતિએ પ્રજામાં વિવિધ બિમારીઓ પેદા કરીને પ્રજાનાં સ્વાસ્થ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને હણી નાખ્યાં છે. પ્રજામાં ફેલાયેલાં મોટા ભાગનાં દરદો અપષણમાંથી પેદા થતાં દરદ છે. પાણીના અભાવથી પેદા થતા ચામડીના રેગે, નુકસાનકારક છે રાકથી થતા દાંતના રોગ અને હવા તેમ જ પાણીના પ્રદુષણથી થતા રોગે પણ મોટા પ્રમાણમાં ફેલાતા જાય છે.
સરકાર અને પ્રજા બન્ને રેગને ફેલાવો અટકાવવાને બદલે પ્રથમ તેમના ફેલાવાને ઉત્તેજન આપે છે. પછી રેગમાં સપડાએલા માનવીઓને રોગમુક્ત કરવા માટે કરડે, અબજો રૂપિયાને વ્યય કરે છે. આ અબજો રૂપિયાને લાભ ગરીબ દર્દીઓને તે નામને જ મળે છે. મોટા ભાગની રકમ હોસ્પિટલનાં બાંધકામમાં, સ્ટાફના નિભાવ માટે ફર્નિચર ખરીદવામાં અને સર્જિકલ સાધને ખરીદવામાં અને મોટી ફાર્મસીઓના ખિસ્સામાં જાય છે.
આ પંચવર્ષીય યોજનાઓએ ગામડાઓના કારીગરોના ઘરમાં બેસીને કામ કરી રેટી મેળવવાના ધંધા ભાંગી નાખી તેમને બેકાર બનાવ્યા અને પછી બેકારી નાબૂદીની ચેજના નીચે અબજો રૂપિયાના કરવેરા ઝીંકી નવાં મેટાં કારખાનાંઓ નાખ્યાં..
એ કારખાનાઓની આજુબાજુના ફરતા ૨૦-૩૦ માઈલ સુધીમાંથી મજૂરી માટે લેકે આવી શકે તે માટે સિમેન્ટના રસ્તા બનાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org