________________
મેટરબસો બનાવી. લેકે સામે એ દેખાવ કર્યો કે સરકાર પ્રજાને રોજગારી મળે માટે ભારે જહેમત ઉઠાવે છે. એમાં લાભ સિમેન્ટ અને મેટરબસ ઉદ્યોગને થયે. .
હજારે લેકે સવારના વહેલા પિતાના કુટુંબને છેડી ૨૦-૩૦ માઈલ દૂર મેટરબસમાં મુસાફરી કરતા દોડે. રોજ ચાર કલાક મેટરબસની ધડધડાટી સહન કરવાથી અને કુદરતના નિયમ વિરુદ્ધ ખાવાપીવાના સમયમાં ફેરફાર કરવાથી લેકેની શક્તિ હણાઈ જાય છે. આ રજની મુસાફરીમાં તેમને એકબીજાના ચેપી રોગ લાગુ પડે છે, પેટમાં દૂર થાય છે, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે. રોજની આ ધડધડાટી તેમનાં આંખ, હૃદય, કીડની વગેરેને અચૂક નુકસાન પહોંચાડે છે. તેમને જે રેજી મળે છે તેમાંથી ઘણી વખત ૩૩ ટકા તે બસ ભાડામાં જ ખરચાઈ જાય છે.
આમ આ શેષક અર્થવ્યવસ્થા પ્રથમ કારીગરોને બેકાર બનાવે છે, પછી તેમાંના ડાકને રોજી આપી શકાય તેવી ફેક્ટરીઓમાં તેમને રજી આપે છે. જેમને ૨૫-૩૦ ટકા ભાગ તે આવવા-જવાના ભાડામાં પાછો આંચકી લે છે અને આ જાતના ઉદ્યોગેના પરિણામે જ્યારે લેકે માંદા પડે છે, ત્યારે બિમારી-નિવારણના નામે પણ પ્રજાના અબજો. રૂપિયા ખેંચી લઈને ફાર્મસી ઉધોગ, સર્જિકલ હથિયારોની ફેકટરીએ વગેરે ચલાવે છે.
શેષિક અર્થવ્યવસ્થા નીચે પ્રજા કયાં સુધી કચડાયા કરશે?
મેટા ભાગનાં દરદીને સંપૂર્ણ ગવર્ધબંધી કરીને, દૂધ અને શુદ્ધ ધીને પુરવઠો વધારીને તેમ જ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ અને સંકર-બિયારણને દૂર કરીને છાણીઆ ખાતર વડે શુદ્ધ અનાજ ઉગાડવાથી દૂર કરી શકાય. ચામડીનાં દરદો ઉપર જે લાખો નદી-તળા સુકાઈ ગયાં છે તેમને પુનર્જીવન આપીને કાબૂમાં લઈ શકાય. પાણીને પ્રદુપણથી બચાવવું મુશ્કેલ નથી. પાણીમાં કારખાનાને કચરે ફેકવાથી અને ખેતરમાં જંતુનાશક દવાઓ છાંટવાથી પાણીમાં પ્રદુષણ થાય છે. આ બને ક્રિયાઓ અટકાવવી એ ભારોભાર માનવતાનું કાર્ય છે. પણ શોષક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org