________________
૩
અર્થવ્યવસ્થા માનવતાની અને જીવસૃષ્ટિના શાષણુ અને કતલ વડે જ પાંગરે છે. એટલે સરકાર જ્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થાના સ્વીકાર ન કરે ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસની પ્રગતિના સ્ટૌમરોલર નીચે માનવતા અને સંસ્કૃતિ કચડાયા જ કરશે.
પ્રજાજના જાગા !
પ્રજાએ જો આ સતત શોષણ, માંદગી, બેકારી, ભ્રષ્ટાચાર અને માનવતાની કતલમાંથી છુટકારો મેળવવા હાય તા એવી સરકાર લાવવી પડશે કે જે શાષણ અને હિંસા ઉપર જ જીવી શકતી પશ્ચિમી અર્થવ્યવસ્થાને કમરમાં દફનાવી દેવાની સૂઝ અને હિ'મત ધરાવતી હાય. આવી સરકારને દેશની અંદરના બળવાન ઉદ્યોગપતિઓને, તેમ જ સામ્યવાદી મહાસત્તાઓના પ્રબળ સામના કરવા પડશે. છતાં પ્રજા જાગૃત થાય, તેની સામેનાં સેન્રી કાવતરાંએ સમજતી થઇ જાય તા આ કાળચક્રને ખતમ કરી ભારતીય અર્થ વ્યવસ્થા દ્વારા ભારતનું ભારતીયકરણ કરી સંસ્કૃતિ અને માનવતા ખચાવી લેવાનું મુશ્કેલ તે નથી જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org