________________
આવેશમાં ગમે તેમ બેલી નાંખવાનાં કટુ પરિણામ આખી ભારતીય પ્રજાને શોષવા પડે છે એ વાત ન ભૂલે. કેટલીક વાતે - અપરાધીને ક્ષમા - ધર્મસ્થાને ખૂબ શેભે છે, પણ રાજકારણમાં તે જ સર્વત્ર ચાલી શકતી નથી.
જેમ ક્ષમાને સ્થાનભ્રષ્ટ ન કરી શકાય તેમ અહિંસા વગેરેને પણ સ્થાનભ્રષ્ટ ન કરી શકાય. એમ કરવા જતાં પ્રજા પિતાનું હીર ગુમાવે.
ઊંડાણથી વિચાર્યા વિના આ વાત સમજાય તેવી નથી.
આ આર્ષવાક્યને આજના તમામ ભણતા યુવાને નજરમાં રા તે કેટલા શાન્ત થઈ જાય? - વિદ્યાર્થીને સુખ શેનું? સુખાથીને વિદ્યા શેની?—વિદ્યાર્થીનાં કુતઃ સુખં, સુખાર્થિન કુતે વિદ્યા!
વિદ્યાને અને વાસનાપ્રેરિત રખડપટ્ટીના જીવનને કદી મેળ આવી શકે જ નહિ. આ બે સાથે રહી શકતાં જ નથી.
I
પુરાતન વસ્તુઓની ખૂબ મોટા પ્રમાણમાં ચેરીઓ કેમ થાય છે તે જાણે છે. મને લાગે છે કે આ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રક્રિયા છે. સે વર્ષ બાદ હિન્દુસ્તાનને આદમી પિતાનાં પ્રાચીન ગૌરવને સાબિત કરી આપવા માટે દેખાડવા માટે એક પણ પુરા ધરાવતે નહિ હેય.
કઈ શિલ્પ નહિ, કોઈ સિક્કો નહિ; કઈ પ્રતિમા નહિકોઈ પણ અવશેષ નહિ બધું નામશેષ બધું પરદેશમાં સાફ
૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી
I
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org