________________
[૧૨ ]
ભારતની સંરક્ષણ છત્રી : યન્ત્રો કે પશુ ?
∞ ઉપલબ્ધ સાધનાના સદુપયોગ કરવાની સુઝ ચીનને કાં દારી ગઈ!
અને....પદેરશી સાધનેા ઉપરનું પરાવલંબન ભારતને કયાં ઘસડી ગયું!
• ભારતની પ્રજાની દુર્દશાની સંપૂર્ણતયા જવાબદારી ભારતના દેશી અંગ્રેજોના શિરે છે.
• તેમના અક્ષમ્ય અપરાધો માટે આકરામાં આકરી સજા પણ ઓછી પડે તેમ છે.
ભારત : પરદેશી શાસને તાડેલું ખમીર ભારત અને ચીન પડશી દેશે છે. બન્નેને કુદરતે અફાટ સંપત્તિ આપી છે. પણ ભારત ઉપર ૧૫૦ વરસ સુધી પરદેશી શાસન ચાલ્યુ : તે દરમિયાન તે પોતાની શક્તિ, સ્વતંત્ર વિચારશ્રેણી અને આત્મશ્રદ્ધા શુમાવી બેઠુ’. પાતાના ધર્મ, રીતરિવાજો, આચારવિચાર, સંસ્કૃતિ, પાતાના ઇતિહાસ વગેરે પ્રત્યે શકા અને આશ્ચયથી જેવાનું અંગ્રેજી કેળવણી દ્વારા હિંદીઓને શીખવવામાં આવ્યું.
ભારતની અંગ્રેજી કેળવણી લેનારી જુવાન પેઢીને પાતાની આંખના પ્રકાશમાં અંધકાર દેખાયા. અંગ્રેજોની આંખેાના અંધકારમાં તેમને ઝળહળતા પ્રકાશ દેખાયા. જુવાને જેમ જેમ ઉચ્ચ અંગ્રેજી કેળવણી લેતા ગયા તેમ તેમ સ્વતંત્ર રીતે વિચારવાનું છેડીને અંગ્રેજોએ આપેલા વિચાર ગ્રહણ કરવા લાગ્યા.
ચીન : મુશ્કેલીઓ વચ્ચે પણ ટકાવેલ ખમીર એથી ઊલટુ· ચીન પરદેશીઓ સામે હાર્યુ. આંતરિક ઝઘડાએમાં સપડાય. દુકાળ, વિનાશક પૂર, આંતરવિગ્રહો અનુભવ્યા, પણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org