________________
૧૩૧ આ ધષા દ્વારા જ તેમને આર્થિક, સામાજિક ઉત્કર્ષ થઈ શકે અને સવર્ણ સાથેના તેમના આર્થિક અને સામાજિક સંબંધે ફરીથી બંધાય અને સુધરે.
ગોવધબંધી: ગરીબી અને બેકારીનું મારણ આજે ચર્મઉદ્યોગ તેની જાહેરજલાલીની ટોચ ઉપર છે. એકલી બાટા કંપની જ વરસ દહાડે ૮૦ કરોડ રૂપિયાને માલ વેચે છે. બીજા પણ નાનાંભેટાં સેંકડે કારખાનાં છે, જે તમામ મબલખ કમાણી કરે છે. આ તમામ કારખાનાંઓ આપણા પશુધનને નાશ કરીને ફૂલેફાલે છે, અને આપણા દેશને આપત્તિમાં ધકેલે છે. જે સંપૂર્ણ ગેવધબંધી કરવામાં આવે અને તેને પ્રમાણિકપણે તેમ જ સખતાઈથી અમલ કરવામાં આવે તે ગામડાંઓમાં કુદરતી તે મરી જતાં ઢેરે હરિજિનેને મફત મળે
તેમને આધુનિક ઓજાર ખરીદવા માટે તેને આપવી જોઈએ અને મોટાં કારખાનાંઓની હરીફાઈ સામે રક્ષણ આપવું જોઈએ જેમ જેમ દેશમાં પશુધન વધતું જાય તેમ કુદરતી મોતે મરતાં પશુઓની સંખ્યા પણ વધતી જાય અને વધુ ને વધુ હરિજન કુટુંબે આ ધંધામાં જોડાઈને તેમનું જીવનધોરણ અને સવર્ણો સાથેના સંબંધો સુધારતા જાય.
આજે મુઠ્ઠીભર કારખાનાદાના હાથે ચર્મઉદ્યોગમાં અખજે. રૂપિયાની હેરફેર થાય છે તે સમગ્ર હરિજન કેમના હાથે થવા લાગે છે, તેમને આવકનું સાધન મળે. અને ગોવધબંધીને કાયદા પ્રમાણિકપણે અને સખતાઈથી કરવામાં આવે તે ખાતર, બળતણ, બળદે. વગેરેને પુરવઠો સુધરીને તેના ભાવ ઘટે. અનાજના ઉત્પાદન-ખરચમાં ઘટાડો થઈને તેના ભાવ પણ ઘટે. એટલે હરિજનના ખરચનું ધોરણ 'પણ નીચું આવે.
જે ખેતીના યાંત્રીકરણને મોહ છોડીએ તે છ લાખ ગામડાંઓમાં હરિ હરિજન કુટુંબ તે કૂવા ઉપરના કેશ બનાવવાના અને તેને સમારવાના કામમાં જ ગોઠવાઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org