________________
૧૩ર કૂવા ઉપરના પંપાએ કૂવાના પાણીની જમીનતળેની સપાટીને વધુ ને વધુ નીચે ધકેલ્યા સિવાય ખેતીને ખાસ કંઈ ફાયદો કર્યો. નથી. માત્ર ખેતીને ઉત્પાદનખર્ચ અને હવાનું પ્રદૂષણ (Pollution) વધાર્યા છે અને દેશના ડીઝલ, વીજળી અને લેખંડને દુર્વ્યય કર્યો છે.
પાયાને બદલે ભીંત મજબૂત! ચાર આધારસ્થંભનો વિનાશ
આપણા દેશના તમામ મુખ્ય પ્રશ્નોને ઉકેલ સમાજની સુરક્ષા અને સુંદરતાના આધારસ્થભે છે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (જમીનની ફળદ્રુપતાની જાળવણી અને જલરક્ષા આ પાયાનાં કામને વિસારે પાડીને આપણે મંદિર વેશ, આભડછેટ, એક કૂવે પાણી ભરવાના અને ભુદાન-આંદોલનમાં કૂદી પડ્યા. આપણે ત્યાં મોટાં શહેરમાં શ્રીમંત ઘરમાં ઘેર ઘેર કૂવા હતા. ગરીબ લત્તાઓમાં શેરીએ કૂવા હતા. ગામડાઓમાં પણ ઠેરઠેર નદીઓ, તળાવ અને વાવકુવાઓ હતા. અને એકબીજા ગામને જોડતા રસ્તા ઉપર પણ પાણીથી છલકાતા વાવકુવા હતા. અંગ્રેજોએ એમની ભારતવિરોધી નીતિથી આપણા સમાજના ઉપર જણાવેલા ચારે આધારસ્થ ને ભાંગી નાખીને પાણીની તંગી ઊભી. કરી. ગાયે કાપી, બળતણ માટે જંગલે કાપવા દીધા, જમીનનું,
વાણ થવા દીધું અને તે છેવાણથી નદી, નાળાં, તળો પુરાઈ જઈને સુકાઈ જવા દીધાં.
પરિણામે જમીનના તળનું પાણી ઓછું થવા લાગતાં કૂવાઓ પણ સુકાઈ ગયા. પછી એક ચીજની તંગી હોય ત્યારે તેની વહેંચણી માટે ઝઘડા થાય એ સ્વાભાવિક છે. '
પ્રશ્નો ઉકેલ આપણા પ્રશ્નને ઉકેલ હરિજને અને સવર્ણો વચ્ચે એક જ કે રાખવાથી આવતું નથી પણ ઘેર ઘેર અને શેરીએ શેરીએ પાણીથી ભરેલા કૂવા હોય એવી સ્થિતિ ફરીથી સર્જવામાં છે. પણ આપણે તે વિજ્ઞાનને નમે ટયુબવેલના પ્રેજેક્ટો ઊભા કરીને જમીનના તળ નીચેનું પાણી ઘણે સ્થળે ૧૦૦૦ ફૂટથીયે નીચું ધકેલી દીધું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org