________________
[ ૧૩ ]
અંગ્રેજોએ પ્રચારેલા ભારતના જૂઠા ઇતિહાસ
૦ અંગ્રેજ ઇતિહાસકારોએ ભારત વિષે ફેલાવેલાં સરિયામ જુઠાણાં.
૦ પશ્ચિમની જંગલી, શાષક અને હિંસક અવ્યવસ્થાને દેશવટો આપ્યા વિના પ્રજા કયારેય સુખી થઈ શકે તેમ નથી. શૂદ્ર-મધુઓની કરુણ દશા કોણે કરી છે? તે જાહેર કરવાના સમય પાકી ગયા છે.
૧
ખાટા ઇતિહાસ ભણવાની પડેલી ક્રૂજ
૧૯૨૦-૨૧માં જ્યારે ગાંધીજીએ ખાદીના પ્રચારને વેગ આપ્યા અને દેશમાં એક કરોડ રેટિયા ચલાવવાની ઝૂંબેશ ઉપાડી ત્યારે મેટા ભાગના ઉદ્યોગપતિઓએ અને સામ્યવાદીએએ હાહાકાર મચાવી મૂકયો હતા કે આ ગાંધી દેશને પાછા જંગલી જમાનામાં લઇ જવા માગે છે.
સવાલ એ છે કે દેશમાં જંગલી જમાના કદ્દી હતા ખરા ? અને જે હતા; તે કયારે હતા; અને કઇ જાતના હતા. ?
અંગ્રેજો અહી' સત્તારૂઢ થયા પછી સડ્ડથી કરુણાજનક બાબત એ થઈ કે આપણને આપણા દેશના સાચા ઇતિહાસ ભુલાવી દેવાના ોરદાર પ્રયત્ન થયા. અંગ્રેજોએ લખેલા ઇતિહાસ ભણવાની આપણાં મળકાને ફરજ પડી.
ઇતિહાસનુ ગૌરવ જે પ્રજા પાતાના ઇતિહાસ ભૂલી જાય છે તે પોતાની અસ્મિતા શુમાવી બેસે છે અને તે પ્રજાની હાલત વહાણની પાછળ ખાંધેલી હાડી જેવી થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org