________________
નથી, ટિકિટોના કાળાબજાર અને મુસાફરોની યાતનાઓના ગુણાકાર થવા લાગે છે, તે પછી જ્યાં લખેના લશ્કરની હેરફેર કરવાની હોય; ઉપરાંત વસતિની પણ હેરફેર કરવાની જરૂર પડી હેય; અને લાખના લશ્કરને ઝડપથી પુરવઠો પહોંચાડે હોય એ સ્થિતિમાં રેલવેની વ્યવસ્થા કઈ રીતે ટકી શકે? પ્રજાજને માટે તે ગમે તેવા આવશ્યક કારણે પણ એક સ્થળેથી બીજે સ્થળે જવાનું અશક્ય થઈ પડે, શહેરી પુરવડે પણ અટકી પડે.
આવી સ્થિતિ થાય તે લશ્કરના પાછળના ભાગમાં અરાકતા અને અવ્યવસ્થા ફેલાઈ જાય. એ સ્થિતિમાં ગમે તેવાં વિશાળ, શસ્ત્રસજ્જ અને કસાએલાં સૈન્યને પણ પરાજ્ય સહન કરે પડે. બીજા વિશ્વયુદ્ધમાં અભેદ્ય ગણાતી “મેજીનેટ–લાઈન એની પાછળ આવી અવ્યવસ્થાને કારણે ફેન્ચ સે સ્થગિત થઈ ગયાં હતાં અને અંતે શરણે ગયાં હતાં. અને એ જ કારણથી બેતિયમ, હોલેન્ડ, ડેન્માર્ક, ઈટલી, બાલ્કન રાજ્ય અને છેવટે જર્મનીને પણ પરાજિત થતાં આપણે જોયાં છે.
વિનાશક પંચવર્ષીય યોજનાઓ - ઉપર દર્શાવેલાં રાજેમાંથી કોઈ રાજ્ય દુશ્મન લશ્કરના બળથી પિરાજિત નહોતું થયું, પણ બેબમારથી લશ્કરની પાછળ ફેલાયેલા ગભરાટ, અવ્યવસ્થા અને ઔદ્યોગિક-કેન્દ્રો નાશ પામતાં જરૂરિયાતની ચીન પુરવઠા કમાઈ જવાથી હાર્યા હતાં. પરંતુ અફસોસની વાત તે એ છે કે આપણી પંચવર્ષીય જનાઓમાં સંરક્ષણ કે પ્રજાની ગરીબી, બેકારી વગેરેને વિચાર જ કરવામાં આવ્યું નથી! માત્ર પરદેશી યંત્રઆધારિત શોષક અર્થવ્યવસ્થા, અમુક ઔદ્યોગિક એકમના લાભાર્થે કેમ વિસ્તારવી? પરદેશી કરજ વધુ કેમ કરવું? અને પશુધનનું સીધી કે આડકતરી રીતે કેમ નિકંદન કાઢવું? તે માટે જ ઘડવામાં આવી
હોય તેમ સ્પષ્ટપણે જણાય છે. - આગળ ગાય-આધારિત ભારતીય અર્થવ્યવસ્થાને ઉલેખ કર્યો
છે તેને જે સ્વીકાર કરવામાં આવે તે દેશની શિસ્તબદ્ધ, સુવ્યવસ્થા, સર્વ ગામમાં ઉત્પાદન, સમાન વહેંચણી, તેમ જ આંતરિક એકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org