________________
એવાં જળવાઈ રહે કે દેશની સરકારને દેશની આંતરિક વ્યવસ્થાને ભાર ઉપાડ્યા વિના પિતાની તમામ તાકાત લડાઈ ઉપર જ કેન્દ્રિત કરવાનું બની શકે અને દુશમને બવર્ષા કરીને દરેક ગામડામાં દરેક ઘેરે પેદા થએલી ઉત્પાદન શક્તિને નાશ કરી શકે નહિ.
મેટા જળબધેનું જોખમ યુદ્ધમાં કે શાંતિકાળમાં, દેશની સલામતી અનાજના પુરવઠા ઉપર આધાર રાખે છે. ખેતીને મે જળબંધ દ્વારા સિંચાઈ પૂરી પાડીને ફર્ટિલાઈઝર આધારિત કરી નાખવાનું સહુથી મોટું જોખમ એ છે કે જે દુશ્મને બેબમારાથી જળબધે તેડી નાખે તે બહુ વિશાળ પ્રદેશે. પૂરથી નાશ પામે અને લાગે મનુષ્ય અને અબજોની સંપત્તિ નાશ. પામે, ખેતીને સિંચાઈ મળવી બંધ થાય અને દુશ્મને બેબમાર કરીને ફર્ટિલાઈઝરનાં કારખાનાં કે રેલવે લાઈન તોડી નાખે છે અથવા વેગને. અને મોટરલારીઓ લશ્કરી સરંજામ લઈ રોકાઈ રહે તે ફર્ટિલાઈઝર અને પાણી ન મળવાના જ કારણે પાક નિષ્ફળ જાય અને આપણે દુમનની શરણાગતિ સ્વીકારવી પડે.
ખેતીની સંપૂર્ણ સલામતી ખૂબ જરૂરી પણ જો વાહનવહેવાર માટે ગાડાનું મહત્વ સ્વીકારીને બળદગાડાને મુખ્ય વાહનવહેવાર તરીકે વિકસાવ્યા હોય, સિંચાઈ માટે કૂવાઓ ઉપર આધાર રાખે હોય અને ખાતરને પુરવઠા અવિરતપણે દરેક ખેતરમાં મળ્યા કરે તે માટે ગાય અને ગવંશ વગેરે પશુઓની કતલ સદંતર બંધ કરી હોય તે ખેતી સંપૂર્ણ સલામત રહે અને રાષ્ટ્રની સલામતીને પણ આંચ ન આવે.
એટબ વિરુદ્ધ ગાય (પશુમાત્ર ગાય એ સર્જનની સલામતીની અણુશક્તિ છે. એટમ બેઓ એ સંહારકશક્તિ છે. સંહારકશક્તિને સામને સર્જનશક્તિથી જ થઈ શકે. ફિલ્ડમાર્શલ રમેલ હિટલરને કહ્યું હતું કે, “હું રશિયાને મેરકેથી એક પેસિફિક મહાસાગર સુધી હઠાવી શકું તેમ છું, છતાં તમે લડાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org