________________
પ૭
છે અને દેશ ઉપર મૂડીવાદ અને માકર્સવાદની સહિયારી પકડ ભીંસ લઈ ગઈ છે. તેના પરિણામરૂપે દેશ જ કંગાલિયતમાં ફેકાઈ ગયે છે કે વધુ સંસ્કારી, વધુ પ્રગતિશીલ, વધુ સમૃદ્ધ અને વધુ સુખી થયે છે તે વિચારવાનું કામ જે લેકે પિતાને બુદ્ધિજીવી, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યસ્વામી કે સમાજસેવક માને છે તે લેકેનું છે. સામાન્ય પ્રજા તે જાણે છે કે પોતે જંગાલિયતને ભેગ બની રહી છે.
શહેરની ફૂટપાથ ઉપર માનવભંગાર ક્યાંથી આવે છે? લેકેની કેવી કરૂણ દશા કરી છે આ જંગલી અર્થવ્યવસ્થાએ? સમસ્ત પ્રજાની એક્ષલક્ષી ભાવનાને નાશ કરી પટલક્ષી ભાવના ફેલાવીને લેકેને પશુ-જીવન જીવવાની ફરજ પાડવામાં આવી છે.
' હબસી ગુલામે વધુ ને વધુ સંખ્યામાં યુરોપ-અમેરિકાનાં બજારેમાં ઘસડાઈ જતા હતા. તેમને અચાનક છાપ મારીને પકડી લેવામાં આવતા અને સાંકળથી બાંધીને ઘસડી જવામાં આવતા. - તેમ આજે લાખો ગ્રામવાસીઓને તેમના ઉપર અચાનક આર્થિક હુમલે કરીને તેમના ગળામાં બેકારી અને ભૂખમરાને ફાંસલે નાખીને
લાખ લાખની સંખ્યામાં શહેરોની ફૂટપાથ ઉપર માનવભંગાર તરીકે - ઘસડી લાવવામાં આવે છે.
આ ફૂટપાથ ઉપર આવ્યા પછી જેને આધુનિક, વિકાસશીલ, - પ્રગતિશીલ શહેરે ગણવામાં આવે છે, ત્યાં તેમની શી હાલત થાય છે
તે કેટલા લેકે જાણે છે? 1 લાખની સંખ્યામાં, કદાચ શહેરોની મૂળ વસ્તી કરતાં ચારપાંચ - ગણી સંખ્યામાં આ નિરાધાર ગ્રામવાસીઓ ભાંગેલી, અર્ધખુલ્લી ઝૂંપડપટ્ટીએમાં માનવભંગારના ગંજની પેઠે ખડકાતા જાય છે. -
કોઈ પણ પ્રકારની સગવડ વિના જે ખુલી જમીન ઉપર તેઓ પડયા હોય છે તે જમીનના માલિકને તેમણે તે માંગે તેટલું ભાડું આપવું પડે છે. - તેમને પાની, બત્તીની કે સંડાસની પણ સુવિધા મળતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org