SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછેર, તેમનાં કતલખાનાં, મરઘાં ઉછેર અને ઈડાને પ્રચાર વધારવા માટે નિશાળમાં પિષણના નામે ઇંડાંની મફત વહેંચણી, પ્રોટીન રીચકુડની. જાહેરખબર આપીને ખાદ્યપદાર્થોમાં ઇંડાં-માછલીને લેટ વગેરેની મેળવણી, આવાં બધાં આસુરી કૃત્યે રાજદ્વારી વર્ગ તરફથી આચરવામાં આવે, લેકે એ ભય સેવે કે, “આ બધા ધર્મવિરોધી, રાષ્ટ્રવિરોધી, સંસ્કૃતિવિધી અને જીવસૃષ્ટિ વિરોધી પગલાં પાછળ પરદેશીઓનું એક ભયાનક ષડયંત્ર છે તે એ ભય સેવવામાં તેઓ વાજબી હશે. આ એક એવી અફવા છે કે યુનેની એપ્લાઈટ ન્યુટ્રીશન ફોર ફૂડ નામની સંસ્થાની સૂચનાથી દ્વારકામાં માછલીએ સૂકવીને તેની ગંધ ઉડાવી દઈને તેને લેટ કરીને ચણાના અને ઘઉંના લેટમાં મેળવવામાં આવે છે. ગાંધીજીના જન્મસ્થળ પરબંદરમાં રૂપિયા બાર કોડનો ખરચે મચ્છીમારણ પ્લાન્ટ વિકસાવવાના સમાચારે પ્રસિદ્ધ થયા છે. આ જાણી રાજકોટના એક ડોક્ટરે તે સમયના વડાપ્રધાન શ્રી મેરારજીભાઈને આવું બેરહમી પગલું ન લેવા વિનંતિ કરી. ત્યારે મોરારજીભાઈ તાડૂકથા કે પ્લાન્ટ થશે જ, શું હું તેને ભૂખે મરવા દઉં?” લેકે ભૂખે મરે છે? તે સાડા બાર કોડ ટન - અનાજનું ઉત્પાદન ગયું કયાં? સવાલ એ છે કે અનાજના સાડાબાર કરોડ ટનને વિક્રમ નેધાવ્યા છતાં શું લેકે ભૂખે મરે છે કે જેથી તેમને માછલીને લેટ દગાબાજીથી ખવડાવે પડે? અથવા તે અરબ દેશના ડીઝલનું બિલ જે વાર્ષિક ૪૦૦૦ કરોડે પહોંચે છે તેમને તેમના બિલના બદલામાં ૪૦૦૦ કરે. રૂપિયાનું માંસ આપવાની જા હતી. અને ચાર વર્ષથી પશુઓની તલ બેફામપણે વધારી મૂકી હતી, જેથી હવે કાપવા માટે પશુઓ પૂરાં મળતાં નથી. * એટલે અરબ દેશને માંસને બદલે આપણું અનાજ આપી દેવું અને તેને પ્રોટીનના નામનું ગાંડપણ લગાડીને માછલીને લેટ ખવડાવે છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy