________________
પિતાને પરમ ગાંધીભક્ત ગણાવતા એ આગેવાને! લેકેની ધાર્મિક ભાવના સાથે ચેડાં કરવામાં અને દગોફટકાથી તેમને માંસાહાર. તરફ ખેંચી જવામાં કશે ખચકાટ પણ નથી અનુભવતા? શું નર્મદા
જના માટે સહાય માટે યુનેની આ પૂર્વશરત તે નથી ને કે પ્રજાને જલ્દી માંસાહારી બનાવી ઘણી શંકા-કુશંકાઓ થાય તે એમાં આશ્ચર્ય. જેવું નથી. . . પ્રધાનમંડળની સંમતિથી પ્રજાને અનેક ચીજોમાં ઇંડા, માંસ, ચરબી, માછલીને લેટ વગેરે ભેળવીને દગોફટકાથી ખવડાવવામાં આવે છે એ અફવા હવે જોર પકડતી જાય છે એ માત્ર અફવા ન હોય, સત્ય પણ હોઈ શકે. પણ આ પ્રધાને એ ન ભૂલે કે ૧૮૫૭માં બંદૂકેના કારતુસને ગાય અને ડુક્કરની ચરબી લગાડી તેમાંથી મહાવિપ્લવ જાગી પડયો હતે. .
વિરાટ જાગવાને જ છે સરકાર જે આ દેશનું ભારતીકરણ અટકાવીને ઈસાઈ રાજ્યમાં ફેરવી નાંખવા માગતી હોય તે દુનિયાએ ભૂતકાળમાં કદી ન જોયે હોય એવા વિરાટ દેલનને તેણે સામને કરે પડશે. વિરાટ જાગશે. ત્યારે મોટા રૂસ્તમની પણ તુમાખીના ભાંગીને ભૂકા થઈ જશે. ભારતની પ્રજા માટે હવે એ દિવસ દૂર નથી કે તેણે કાં તે ભારતનું ભારતીયકરણ કરી નાખીને પરદેશીઓની કઠપૂતળી સમી સરકારને ભાંગી નાખવી. અથવા પિતે આ પૃથ્વી પરથી હંમેશને માટે ભૂંસાઈ જવું.
અને જે ભારતનું ભારતીયકરણ કરી હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ અને હિંદુ સમાજવ્યવસ્થાને બચાવવા હોય તે Marine products,. Socialism, Democracy, nutrition, fat percent, protein, Secula-. rism જેવાં મહાસ છેડનારાં શબ્દબાણથી સાવધ બનવું પડશે.
નીચે ચેડા મહાસ બાણની જાદુઈ અસર જન્માવનારા શબ્દો. અને તેની પ્રજાનું જીવન અને સંસ્કૃતિ ઉપર થનારી અસરનું વર્ણન. આપ્યું છે.
. .
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org