________________
- ૧૦૩ . શેઠ હીરાલાલ ભેગીલાલ શાહ નામના એક સખી ગૃહસ્થ “ભારત આરોગ્ય નિધિ નામની સંસ્થા ચલાવે છે. તેમની એક મેટરવાન એકસરેનાં અને બીજાં સાધને લઈને તેની સારવાર માટે શહેરમાં ફરતી જ રહે છે અને તે કેને મફત સારવાર તેમ જ બનતી સહાય આપે છે. એ સંસ્થાને ચોપડે ટી. બી.ના બે લાખ દરદીઓ નેંધાએલા છે.
ખાનગી દવાખાનાઓમાં જેઓ સારવાર લેતા હશે એ સંખ્યા તે વળી જુદી. હું ન ભૂલતે હે તે મુંબઈ કેર્પોરેશન, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર મળી આ સંસ્થાને વરસે દશ લાખની સહાય આપે છે અને “યુને ની કેર સંસ્થા ટી. બી.ના દરદીઓને અને નાનાં બાળકો માટે દૂધને પાઉડર પણ ભેટ આપે છે.
આપણે દૂધના પાઉડરની યોજના કરવી પડે? - આ એક શરમજનક બાબત છે કે પિતાને વિશ્વને મેટ ખેતી વાડીને પ્રદેશ ગણાવતા ભારત દેશને પિતાના માંદા માણસો માટે પણ ઉદ્યોગપ્રધાન દેશ પાસે દૂધના પાઉડરની યાચના કરવી પડે છે. પરદેશ ને આ પાઉડર પિતાની સાથે અસર-કેન્સરના દરદો નહિ લાવતે હોય
એની શી ખાતરી? - આપણી પ્રજાને એની જરા પણ જાણકારી નહિ હોય કે આપણી હિત ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ જે પરદેશી ગાયનાં મેંફાટ વખાણ કરતાં કદી થાકતી નથી તે ગાયમાં ટી. બી, કેન્સર વગેરે દરદો વ્યાપક પ્રમાણમાં ફેલાએલાં હોય છે. . . એ દરદનાં જંતુઓ તેમના શરીરમાંથી તેમના દૂધના પાઉડરમાં અને એ પાઉડર દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે, અને વિશ્વના ફાર્મસી ઉદ્યોગને આપણું શેષણ કરવાની અને છતાં આપણું તારણ હાર હેવાને દેખાવ કરવાની તક પૂરી પાડે છે.
રોગના પ્રતિકારની શક્તિ શ્રી છે ? - મુંબઈ જેવા શહેરમાં જ્યાં પ્રદુષણને અતિરેક, ગંદકીને અતિરેક, | ગુપડપટ્ટીઓને વિશાળ વિસ્તાર અને ચેપ સહેલાઈથી લાગી જાય એવા સંજોગોમાં ટી. બી. ફેલાય એ સમજી શકાય તેવું છે. પણ સૌરાષ્ટ્ર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org