________________
* '
એક પ્રસંગ યાદ આવે છે. છેક ૧૯૨૨ આસપાસનાં વર્ષોમાં પાલીતાણા નાટક કંપની પિરસ સિંકદર” અને “વીર દુર્ગાદાસના ખેલ ભજવતી. સિંકદર મહાન સૈન્ય સાથે ભારત ઉપર ચડી આવ્યું છે ત્યારે ભારતની શક્તિને જાગૃત કરવા એક ગિની નીકળી પડે છે અને નારી જગતને લલકારે છે કે–
અરે એ ભારતી રમણી, બધે આધાર તમ પર છે; તમે છે દેશની શક્તિ, બધે આધારે તમ પર છે.”
અને ખરેખર, આજની ઘડીએ જે ભારતને બચાવવા કે સમર્થ હોય તે તે ભારતનું નારીજગત જ છે.
એ નાટકમાં એ જ ગિની ભારતની યુવાશક્તિને જગાડવા લલકાર આપે છે અને ગાય છે કે – આ “દેશ પર દુશમન ફરે, દેશમાં કાળો કેર કરે,
ફાળ ભરી શસ્ત્રો ધરી, પાયે ન તેને ધીક ખરે.”
તે દિવસે, આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં તે ભારતની સરહદ પર દુશમને ઘૂમતા હતા ત્યારે ભારતનાં નરનારીને પડકાર ફેક હતા. આજે તે એ જુદે જ રૂપે ઘરઘરમાં ઘૂસી ગયેલ છે, ત્યારે કેટલા પિરસની જરૂર પડશે આપણને ઘેર ઘેર રિસ અને દુર્ગાદાસ, પ્રતાપ અને શિવાજી જન્માવવા પડશે અને તે ક્ષમતા ભારતની નારીમાં છે જ.
રેડ ઇન્ડિયને પછી આપણે વારે અમેરિકા ગયેલી યુરોપની ગોરી પ્રજાઓએ ત્યાંના મૂળવતની રેડ ઇન્ડિયન ને, જેમાં પ્રાણીઓને શિકાર કરવામાં આવે તેમ શિકાર કરી કરીને બંદૂકની ગોળીએથી નાશ કરી નાખ્યું અને ભારત કરતાં ક્યાંય વધારે માટે પ્રદેશ પચાવીને બેસી ગયા.
હવે તેમનું નિશાન આપણી સામે તકાયું છે. પરંતુ ૬૦ કરોડની મહાપ્રજાને અને આજના બદલાયેલા સંજોગેમાં બંદૂકની ગેળીથી ખતમ કરવાનું શક્ય નથી. પણ જો આપણા ધર્મ અને સંસ્કૃતિને તેમજ પિષણ આપતા પદાર્થોને નાશ કરી નાખીશું તે આપણે આપણું મેળે જ નાશ પામીશું.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org