________________
૧૯૩
કેવી અપેાતિ
આજના ભારતના હિંદુસમાજની અધેાગતિ ૧૭મી સદીના ભારત કરતાંય કાંય વધુ બદતર બની છે. આજે તે શીલ અને શૌર્યની ત્રાતા કરનારા ગમારમાં ખપે છે. હવસને પ્રેમમાં ખપાવાય છે, અને એવા પ્રેમના નામે સગેાત્રી એક જ કુટુ·બનાં યુવાન-યુવતીઓનાં લગ્નો કરવામાં સુધારક હાવાનું ગૌરવ ગણાવા લાગ્યું છે. લગ્ન એ પવિત્ર બંધન નથી. પણ કામસુખ ભગવવાનું સાધન જ છે. એવું માનીને અને તે માટે હવે તેા લગ્નની પણ શુ જરૂર છે? એવી દલીલે કરવામાં ગૌરવ અનુભવાય છે.
જે રીતે પાશ્ચાત્યે જીવે એ જ રીતે જીવવું એ જ જીવન જીવવાની સાચી રીત છે એ વિચાર જોર પકડતા જાય છે.
આ વિચારસરણી કદાચ જેમ અમેરિકામાં સજાતીય સબધાને રાફડો ફાટયો છે, તેમ અમુક દેશમાં જાહેર રસ્તાઓ વચ્ચે ખુલ્લેઆમ ગમે તે પુરુષ ગમે તે સ્ત્રી સાથે વ્યભિચાર કરી શકે છે. (આપણે ત્યાંના શેરીએના કૂતરાની જેમ) તેમ કરવા આપણી ભાવિ પેઢી પણ પ્રેરાય તે તેમાં આશ્ચર્ય શું છે ?
ભારતની આ નારીએ પેાતાનું ખમીર જાગૃત કરે અલાઉદ્દીનના પડકારને પદ્મિનીએ ઝીલ્યા હતેા. જગત આજે અલાઉદ્દીનાથી ઊભરાયું છે, ત્યારે ભારતની દરેક નારી સામે પદ્મિની મનીને પડકાર ઝીલવાની જવાબદારી આવી પડી છે.
આ પ્રલયનાં પૂર જેવા ઝંઝાવાત સામે કેણુ ઝીંક ઝીલી શકશે ? એ ઝી'ક ઝીલવાનું ખમીર માત્ર ભારતની નારીમાં જ રહેલું છે:
જો કે શહેરના એક અતિ અલ્પ નારીસમુદાયને પશ્ચિમી રહેણીકરણીનું ભૂત વળગ્યું છે, પરંતુ સ્ત્રીએના એક અતિ વિશાળ સમુદાય અને ખાસ કરીને ગ્રામ્યનારી સમુદાય હજી એ ભૂતાવળથી દૂર રહી શકયો છે. એ નારીઓમાં હજી પેલી જૌહર કરનારી આ મહિલાઓનું લેડી વહે છે. જરૂર છે ફક્ત તેમનુ ખમીર જાગૃત કરવાની.
ભા.-૨ ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org