SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયેગી અને માનવંતુ સ્થાન ધરાવનારા માનવીએ હતા. તે સમાજની સેવા કરતા અને સેવાના બદલામાં તેમને યાગ્ય પુરસ્કાર મળતે. એ પુરસ્કાર માટેનાં ખંડલા રૂપમાં નહિ પણ વસ્તુએના રૂપમાં મળતા. દાખલા તરીકે, ખેડૂતને આખું વરસ તેને ખેતી તેમ જ ઘરકામને માટે જોઈતી વસ્તુએ એક લુડાર બનાવી આપે. બદલામાં ખેડૂત તેના ખેતરમાં થતા પાકમાંથી દર સેા મણે અમુક ટકા હિસ્સા આપે. ક્ષત્રિયને કારીગરા હથિયાર બનાવી આપે. કપડાં સીવી આપે; હજામત કરી આપે કે લડાઇમાં પડેલા જખમને ટાંકા મારી આપે; તલવારનું મ્યાન મનાવી આપે કે પગના જોડા બનાવી આપે. આ તમામ જાતના કારીગરોને ક્ષત્રિયની ખેતીની પેદાશમાંથી અમુક હિસ્સ મળતા. આમ દરેક પ્રકારના કારીગરી. ત્રણે વર્ષોંની જરૂરિયાત પૂરી પાડતા અને તેમની પાસેથી પાતાની જરૂરિયાતા મેળવતા. ખરી રીતે તે તેઓ ત્રણે વાંની આવકમાં ‘વિક’ગ પાર્ટનર' જેવા હતા. આ પ્રથાને ‘ગુલામી’ કઈ રીતે કહી શકાય? કેવાં જુઠાણુાં! બ્રાહ્મણા અપરિગ્રહી હતા. તેમની જરૂરિયાતા બહુ ઓછી હતી. આજની પ્રજાની પેઠે તે વિલાસી ન હતા અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા જેવું જીવન ગાળતા ન હતા. પણ તેથી શું તે જ ગલી કહી શકાય? ઋષિમુનિએ તપશ્ચર્યા કરવા, ચેગસાધના કરવા જ'ગલેાના એકાંતમાં ગુફાઓમાં રહેતા; માટે શું તેને જંગલી કહી શકાય ? આ સન્યાસીએ વેદના જાણનારા હતા એટલે મકાના ખાધવાનું તેમને સપૂર્ણ જ્ઞાન હતુ, પણ અંગ્રેજોએ આપણને શીખવ્યુ. કે તેમને મકાનો બાંધતાં આવડતું નહિ માટે તે ગુફાઓમાં રહેતા ! અંગ્રેજી કેળવણી દ્વારા અંગ્રેજોએ શીખવ્યું કે, “તમારા પૂર્વજોની રખડું ટાળીએ લટકતી ભટકતી અહીં આવી અને અહીંની મૂળ દ્રાવિડ પ્રજાને હરાવીને આ દેશના ધણી થઈ એઠા. દ્રાવિડ પ્રજા તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy