SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ગાંધીવાદ સામે તે પૂરા ઝનૂનથી પ્રજાની વચ્ચે પ્રચારયુદ્ધ, અને રાજકારણના તખ્તા ઉપર ખુરશી-યુદ્ધ લડી રહ્યા છે. 2 શૂદ્રો સમાજનુ ઉપયોગી અંગ હતું ો એ માત્ર હિરજન કોમ ન હતી. શૂદ્રો ત્રણે વર્ણો જેટલા જ સમાજના ઉપયોગી અંગા હતા. તેમને તમામ માનવ-અધિકારો હતા. જીવન જીવવાના તમામ અધિકારો હતા. હા, એટલું ખરું કે ચારે વર્ણાનાં કાર્ય ક્ષેત્રા અલગ અલગ હતાં. જેમ આજની સેનામાં ભૂમિદળ, વાયુદળ (વિમાનદળ) અને નૌકાદળ તેમ જ એ ત્રણે દળને પુરવઠો પૂરા પાડનાર પુરવઠા વિભાગનાં કા ક્ષેત્રો અલગ હેાય છે. જેમ કા જુદા પ્રકારનું હોય છે અને તે માટેના તેમના નિયમો અને પુરસ્કાર પણ જુદા હોય છે, તેમ શૂદ્રો એ માક્ષલક્ષી સ’સારી જીવનના પુરવઠા વિભાગ હતા. તેઓ ગુલામે ન હતા, પણ સમાન અધિકારવાળા કારીગરા હતા. રાના ટાપલા સવર્ણો ઉપર પણ સત્તાના કબજો મેળવ્યા પછી અંગ્રેજોએ આપણા પુરવઠાદળના હરિજન વિભાગ ઉપર ગેાવધની નીતિ દ્વારા હુમલા કરીને તેને છિન્નભિન્ન કરી નાખ્યું. અને તેમને હુખસી ગુલામેાની કક્ષાની ગુલામી દશામાં ફેંકી દઈને પ્રચાર દ્વારા એ દોષના ટોપલા સવી ઉપર ઢાળી દીધા. જમીનદારા ઉપર જુલમની ઝડી વરસી એટલું જ નહિ પણ સમસ્ત પ્રજા ઉપર જે જાતના ત્રાસ હબસી ગુલામા ઉપર ગુજાર્યો હતા એ જાતના ત્રાસના દોર સમસ્ત પ્રજા ઉપર છૂટો મૂકયો. કારમા દુકાળ પડથો હોય, ખેતરમાં અનાજને કણુ પણ પાકયો ન હોય છતાં મેગલેએ નક્કી કરેલી મહેસુલ કરતાં બે-ત્રણ ગણી મહેસુલ મનસ્વી રીતે ઠોકી બેસાડીને તે જમીનદારો પાસેથી વસુલ કરવામાં આવતી. તે વસુલ ન થઈ શકે તે જમીનદારીને હાથકડી નાખીને સરખારેથી ચલાવીને પોલીસચાણે લઇ જઇને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy