________________
૧૪
કેમ કે તેઓ માત્ર પિતાનું પેટ ભરવા માટે અને ભૂખ સંતોષવા માટે પશુઓની પેઠે પ્રાણીઓને મારીને ખાતા હશે પણ તેમના આ સરકારી કહેવાતા વંશજે તે વિજ્ઞાનની મદદથી કરોડો ટન અનાજ ઉગાડતા હોવા છતાં કરડે પશુઓને કાપીને ખાય છે. પિતાના ભોગવિલાસ માટે અબજોની જીવસૃષ્ટિને સંહાર કરે છે. પિતાની પાશવી લીલાઓ સંતોષવા માટે આપણે ઉપર જોયું તેમ લાખે હબસીઓ અને બીજી પ્રજાઓને ગુલામ તરીકે પકડી તેમને રિબાવી રિબાવીને અતિ કર રીતે માર્યા છે. અમેરિકાના મૂળ વતનીઓ અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેના મૂળ વતનીઓને તે – જેમ હરણાંઓને શિકાર કરે તેમ – શિકાર કરી કરીને ખાતા બેલા છે અને આજે અઢળક સંપત્તિઓના સ્વામી હેવા છતાં સમસ્ત વિશ્વની સંપત્તિ લૂંટી લેવા માટે અણુબોમ્બ અને લેસર-કિરણે જેવાં હથિયાર વડે માત્ર માનવજાતને નહિ પણ સમસ્ત વિશ્વની તમામ પ્રકારની જીવસૃષ્ટિને ખાતમો બોલાવવા તૈયાર થયા છે! તે વધુ જંગલી કેશુ? તેમના પૂર્વજો કે આ ગેરા અસુરે? છતાં આશ્ચર્યની વાત એ છે કે આપણે તેમને સંસ્કૃત, પ્રગતિશીલ, ઉદાર મતવાદી અને માનવજાતના મહાન મિત્ર તરીકે માનીએ છીએ!
મૂડીવાદ પાલી ચિચિયારી ગાંધીજીએ જ્યારે આ સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કર્યો અને આપણા પૂર્વજોને રસ્તે પાછા વળવા સાદું, સંયમી જીવન જીવવા માટે, મોક્ષલક્ષી વિચારધારા સ્વીકારવા અને શેષણખારીને નાશ કરવા ભારતીય અર્થવ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરીને ભારતનું એને સાચા અર્થમાં ભારતીયકરણ કરવા હાકલ કરી ત્યારે જેમનાં શેષણકાર્યો સામે તેથી અંતરાય ઊભું થતું હતું એવા મૂડીવાદ અને માફવાદે વિરોધની ચિચિયારીઓ પાડવી શરૂ કરી કે, “ગાંધી દેશને અંગાલિયત તરફ દોરી જાય છે.” શું આથી જ ગાંધીજીને મારી નાખવામાં આવ્યા હશે?
ગાંધીવાદને વરેલા નેતાઓને એક અથવા બીજા બહાને ફેકી. દેવામાં આવ્યા અને મૂડીવાદ કે માકર્સવાદના સહયોગથી દેશને વિનાશ તરફ – ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં આગળ ધકેલવામાં આવ્યું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org