________________
૧૩૯ બિરાક ખવડાવીને તેમનું વજન ૨૬ કિલે સુધી વધારે, એટલે સરકાર તેમની પાસેથી એ ઘેટાં ખરીદી લઈને, કાપીને તેના માંસની નિકાસ કરશે.
આપણું ઘેટાંનું વજન ૨૦ કિલે હોય છે. પરદેશી ઘેટાં ૨૬ કિલો વજનનાં હેય છે, પણ તેમના માંસમાં ચરબીનું પ્રમાણ વિશેષ હેય છે, એટલે તેઓ આપણાં ઘેટાંનું માંસ પસંદ કરે છે. પણ આપણાં ઘેટાં ૨૬ કિલેનાં થશે, ત્યારે તેમના માંસમાં પણ ચરબીનું પ્રમાણ વધુ હશે. એટલે કદાચ તેની કિંમત ઓછી ઊપજશે.
કરડે ઘેટાં કપાશે: પણ આ કાંઈ ૧૦-૨૦ ઘેટાંની તલને સવાલ નથી. કોડે ઘેટાં કાપવાને સવાલ છે. એટલે કેન્દ્ર સરકારે મુંબઈમાં દેવનારનું કતલખાનું છે, એ ધરણનાં અદ્યતન કતલખાનાં શરૂ કરવાને નિર્ણય કર્યો છે. તામિલનાડુમાં ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો એ કતલખાનું બંધાશે, જેમાં બે કરોડ કેન્દ્ર સરકાર આપશે અને એક કરોડ તામિલનાડુની સરકાર આપશે (આખરે તેં આ બધાં નાણુ પ્રજા ઉપર નિતનવા કરી ઝીંકીને જ વસૂલ થાય છે.)
મદ્રાસથી વિરોધ. | મદ્રાસમાં “ભગવાન મહાવીર અહિંસા-પ્રચારક સંધ” નામની
એક સંસ્થા છે. તેના પ્રમોટર્સ છે ત્યાંના રાજ્યપાલશ્રી પ્રભુદાસ પટવારી, જસ્ટિસ એન કૃષ્ણસ્વામી રેડીઆર (રીટાયર્ડ) અને મદ્રાસ હાઈકેના,
જસ્ટિસ પી. આર. ગોકુલકૃષ્ણન. . પ્રમુખ છે; શ્રી મેહનમલ ચેરડીઆ અને માનદ્મંત્રી છે. શ્રી. એસ. ચંપાલાલ ગેલેચા.
આ સંસ્થાએ સૂચિત કતલખાનાઓ માટે વિરોધ દર્શાવીને એ. જના પડતી મૂકવાની વિનંતી કરતે એક પત્ર કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાનશ્રીને તા. ૨૦-૮-૧૯૭૭ના દિવસે લખે. પ્રધાનશ્રીએ ( પાંચ મહિના પછી તા. ૧૫-૨-૧૯૭૮ના પત્રથી જણાવ્યું કે અદ્યતન કતલખાનાં સ્થાપવાને ઉદ્દેશ પશુઓની કતલ વધારવાનું નથી, પણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org